GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સિદ્ધનાથ મહાદેવ મંદિરે ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા યજ્ઞોપવિત ધારણ વિધી કરાઈ.

તારીખ ૩૦/૦૮/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલના સિદ્ધનાથ મહાદેવ મંદિરે રક્ષા બંધન ના પવિત્ર દિવસે ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરવાની શ્રાવણી કર્મ કાર્યક્ર્મ યોજાયો હતો જેમા ભુદેવો એ જનોઈ બદલી નવી જનોઈ ધારણ કરી હતી શાસ્ત્રોક્ત મંત્રોચાર વડે સમસ્ત વિધી સંપન્ન કરાઈ હતી..

 

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!