MORBI

મોરબી સબ જેલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા આગ લાગે ત્યારે શું કરવું? કેદીઓ ટ્રેનિંગ આપવામાં આવી.

મોરબી સબ જેલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા આગ લાગે ત્યારે શું કરવું? કેદીઓ ટ્રેનિંગ આપવામાં આવી. રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર 

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા મોરબી સબ જેલમાં જેલ સ્ટાફ તથા કેદીઓને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી. આગ ના લાગે એ માટેના જરૂરી પગલાં, આગ લાગે ત્યારે કેવી રીતે કામગીરી કરવી તેમજ ફાયરના સાધનોથી આગ કેવી રીતે બુઝાવવી એ તેમજ આગ બુજાવતા સમયે કઈ કઈ બાબતની તકેદારી રાખવી તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે પણ પ્રેક્ટીકલ કરી મોરબી સબ જેલના સ્ટાફ તથા કેદીઓ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા જેલના કર્મચારીઓ અને જેલમાં રહેલા બંદિવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!