GIR GADHADAGIR SOMNATH
મધ્ય ગીર માં આવેલ પૌરાણિક તુલસીશ્યામ રામદેવપીર ધર્મશાળા મા હનુમાન જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
મધ્ય ગીર માં આવેલ પૌરાણિક તુલસીશ્યામ રામદેવપીર ધર્મશાળા મા હનુમાન જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
મધ્ય ગીર માં આવેલ અતિ પૌરાણિક રામદેવપીર ધર્મશાળા માં હનુમાન જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં બોપરે હનુમાનજી મહારાજ નો લોટ અને ભોજન અને સાંજે રામદેવજી મહારાજ નો પાટ.ભોજન અને ભવ્ય સંતવાણી નું આયુજન કરવામાં આવ્યું હતું તેમજ તુલસીશ્યામ રામદેવપીર ધર્મશાળા નાં ટ્રસ્ટ વતી સમાજના આગેવાનો અને દાતા ઓનું સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો જેમાં ગીર પંથક નાં ઘરેણાં સમાન નામી અનામી કલાકારો એ સંતવાણી ની રમજટ બોલાવી હતી
આ ધાર્મિક પ્રસંગે વિશાળ સંખ્યા માનવ મહેરામણ હાજર રહી અને ભોજન તેમજ સંતવાણી નો લાભ લઇ શોભા વધારી હતી
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.