SABARKANTHA
હિંમતનગર ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે ત્રિદિવસી પ્રદર્શન ખુલ્લુ મુકાયુ

*હિંમતનગર ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે ત્રિદિવસી પ્રદર્શન ખુલ્લુ મુકાયુ*
*******



સાબરકાંઠા જિલ્લામાં બેન્ક ઓફ બરોડા લીડ બેંક દ્વારા ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’નિમિત્તે 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન ત્રિદિવસી પ્રદર્શન કચ્છી સમાજની વાડી, હિંમતનગર ખાતે ખુલ્લુ મુકાયુ છે. આ પ્રદર્શનનો હિંમતનગર સહિતના નગરજનો જોડાય અને પ્રદર્શનનો લાભ લેવા માટે અનુરોધ છે. આ પ્રદર્શનના ઉદઘાટનમાં બેન્ક ઓફ બરોડાના રીજનલ હેડ શ્રી બી ડી ગુપ્તા, બરોડા આરસીટી સાબરકાંઠાથી નિયામકશ્રી તુષાર પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- પ્રતિક ભોઈ

1
/
93
જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે હાથ ધર્યું 'ઓપરેશન કારાવાસ'
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
1
/
93


