GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની દીવ્યદર્શન સોસાયટીમાં ગણપતી બાપા ને અન્નકૂટ ધરાવવામાં આવ્યો.
તારીખ ૧૨/૦૮/૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત સ્ટેશન રોડ ઉપર આવેલી દીવ્ય દર્શન સોસાયટીમાં મંગળવારે રાત્રે ગણપતી બાપા ને આ અન્નકૂટ નો પ્રસાદ ધરાવવામાં આવ્યો જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા.આ સોસાયટીમાં યુવાનો દ્વારા ગણપતી દાદા ની વિધિવત સ્થાપના કરી પરંપરાગત રીતે પુજન અર્ચન કરવામાં આવે છે.