
પ્રતિનિધિ : ડાકોર
તસ્વીર : કુંજન પાટણવાડીયા


આજ રોજ યાત્રાધામ ડાકોર ખાતે આવેલ રાજાધિરાજ રણછોડરાયજી મંદિર પરિસરમાં મંદિર પ્રશાસન દ્વારા ભવ્ય મહારાસ યોજવામાં આવ્યો હતો જેમાં ભાવિકજનો ભગવાનની ભક્તિમાં મગ્ન થઈને આ મહારાસમાં ભાગ લીધો હતો અને મંદિર પરિસર રણછોડ મહારાજા ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.આ મહારાસમાં સદાશિવ દવે અને સ્મૃતિ દવે ના સુરીલા કંઠે શિવનાદ વૃંદના સથવારે રણછોડરાયજી મંદિર પરિસરમાં મોટી સંખ્યમાં ઉપસ્થિત સૌ ભક્તો ભગવાનની ભક્તિમાં લીન થઈ ભવ્ય મહારાસમાં જોડાયા હતા.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



