23 માર્ચ એટલે શહીદ દિન નિકોલ વિસ્તારની ૧૮ સોસાયટી એક કરિને મસાલ અને તિરંગા યાત્રા નું એક રાષ્ટ્ર ‘ ના યુવાનો આયોજન કરેલ આપડા દેશ માટે થયેલ શહીદો
શહીદ પૂનમચંદ શંકરા ભાઇ ગોહેલ જે ને ચાર દીકરીઓ છે આજે તેમણે શહીદ પૂનમચંદ શંકરા ભાઇ ગોહેલ ના પત્ની અને પરિવાર નું સન્માન કરેલ
MANAN DAVEMarch 25, 2025Last Updated: March 25, 2025
8 1 minute read
સિનિયર રિપોર્ટર વિશાલ બગડીયા અમદાવાદ
૦૯૧ ૯૯૨૫૮૩૯૯૯૩
અમદાવાદ માં આવેલ નિકોલ વિસ્તારમાં ૧૮ સોસાયટી સાથે મળીને એક મસાલ અને તિરંગા રેલી યોજી હતી…. પણ ખાસ વાત એ હતી કે એ પરિવાર મા શહીદ પૂનમચંદ શંકરા ભાઇ ગોહેલ જે ને ચાર દીકરીઓ છે આજે તેમણે શહીદ પૂનમચંદ શંકરા ભાઇ ગોહેલ ના પત્ની અને પરિવાર આ વિસ્તારમાં રહેતા લોકો તેમનો આ દેશ માટે આપડા માટે શહીદ થયા હતા આ પરિવાર આ રેલી મા આવ્યા અને તેમનું ૧૮ નિકોલ ની સોસાયટી ઓ એક સાથે ફૂલો થી સ્વાગત કરવામાં આવેલૂ એક સાચી મિશાલ આ નિકોલ વિસ્તારમાં આવેલી સોસાયટી બેસાડી હતી આપડા વિસ્તાર ના શહીદ પરિવાર માં શહીદ થયેલ જવાન ને સાથે મળીને ઇન્કલાબ જિંદાબાદ શહીદો અમર રહો ના 400 થી જાજા લોકો આ વિશાળ રેલી મા જોડાયેલ હતા. આયોજન ‘એક રાષ્ટ્ર ‘ ના યુવાનો પ્રોગ્રામ નું આયોજન કરેલું શહીદ પૂનમચંદ શંકરા ભાઇ ગોહેલ ને યાદ કરેલ તેમના પરિવાર સાથે મળીને આ ભવ્ય મસાલ અને તિરંગા યાત્રા નું આયોજન નિકોલ વિસ્તારમાં નિકળેલ હતી આ પ્રસંગે સનાતન ધર્મ અને દેશ માં સમરસતા નો સંદેશ આપવા માર્ગદર્શન આપ્યું
«
Prev
1
/
169
Next
»
મોરબી મચ્છુ-૩ ડેમના વઘુ ૭ દરવાજા ૬.૫ ફૂટ ખોલાશે
મોરબી જિલ્લામાં ભારે વરસાદ ના કારણે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કલેક્ટરે અપીલ કરી
CJP ની સરકારે બે માંગ સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કાલે નિર્ણય
«
Prev
1
/
169
Next
»
MANAN DAVEMarch 25, 2025Last Updated: March 25, 2025