BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરના પથ્થર સડકના વ્યાપારીઓ એ રામ નવમીના દિવસે પ્રસાદ રૂપે ભોજન નું આયોજન કરાયું

8 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરના પથ્થર સડકના વ્યાપારીઓ એ રામ નવમીના દિવસે પ્રસાદ રૂપે ભોજન નું આયોજન કરાયું.પાલનપુર રામજી મંદિર પાસે વેપાર કરતાં વેપારીઓ દર વર્ષે જેમ આ વર્ષે પણ વ્યાપારીઓ રામ જન્મો ઉત્સવની ઉજવણી ના ભાગરૂપે બપોરે વેપારીઓભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સાંજ સમય રામજી મંદિરની ભવ્ય શોભા યાત્રાઓ જોડાયેલા ભક્તો માટે ગરમ-ગરમ ગોટા મરચા સ્ટોલ ઉપર વ્યાપારીઓએ રામ ભક્તોને સ્વાગત સાથે આ પ્રસાદનો લાભ આપ્યો હતો આ આયોજનમાં સમગ્ર ઉજવણી જહેમત ઉઠાવવાપરમાર જીગ્નેશ. પરમાર નયનેશ. મીઠા લાલ દરજી. મયંક દવે. ભાવેશ રાણા. જેવા અનેક વ્યાપારીઓએ આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું

1
/
93
જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે હાથ ધર્યું 'ઓપરેશન કારાવાસ'
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
1
/
93


