GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ભાયાવદર નગરપાલિકા દ્વારા યોજાઈ સ્વચ્છતા ઝુંબેશ

તા.૨૧/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભાયાવદર નગરપાલિકામાં ૧૮થી ૩૦ ઓગસ્ટ સુધી સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની આસપાસ સઘન સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત સાગર ચોકની સફાઈ કરીને તેને એકદમ સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.





