BANASKANTHAGUJARATPALANPUR

ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫*યાત્રિકોની સુવિધા માટે હેલ્પ લાઈન નંબર

1 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫*યાત્રિકોની સુવિધા માટે હેલ્પ લાઈન નંબર
“આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળાનો રંગે ચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. અંબાજી ખાતે આવતા પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે.
અંબાજી ખાતે આવતા પદયાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો નીચે મુજબના નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. યાત્રિકો 02749-262040, 262041, 262042, 262043,262044,202045,262046,262047,262048,262049,262050 પર સંપર્ક કરી શકે છે.

Back to top button
error: Content is protected !!