ગુજકોષ્ટ ,ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2025નું આજરોજ તા.01-10-2025 ને બુધવાર ના આયોજન કરવા આવ્યું હતું જે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાયલ તથા ટાટા કંટલટલસી બેંગ્લોર દ્વારા સમગ્ર ભારત માં યોજાઈ છે.વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી માં વધુ ને વધુ જાગૃત થાય તેવા હેતુ થી આ ક્વિઝ રમાડવા માં આવે છે જેમા જૂનાગઢ જિલ્લા માંથી 168 કરતા વધારે વિદ્યાર્થીઓ એ ભાગ લીધો જેમાં 12 વિદ્યાર્થીઓ આગામી 14 ઓક્ટોબર 2025 ના રોજ ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષા એ જુનાગઢ જિલ્લાનું પ્રતીનિધિત્વ કરશે આ તમામ ભાગ લેતા તથા વિજ્યતા વિદ્યાર્થીઓ ને પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા ચેરમેન ગિજુભાઈ ભરાડ સાહેબ દ્વારા આશિર્વાદ આપ્યા હતા સાથે જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ છે .
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ