GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી નિવાસી અંબારામભાઈ રંગપડીયાનુ દુઃખદ અવસાન
MORBI:મોરબી નિવાસી અંબારામભાઈ રંગપડીયાનુ દુઃખદ અવસાન
મૂળ જસમતગઢ ગામના વતની અને હાલ મોરબી નિવાસી અંબારામભાઈ મોહનભાઈ રંગપડીયા (ઉ.વ.૭૨) નું આજે તારીખ ૦૭-૧૦-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ ૦૯/૧૦/૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી સનરાઇઝ એપાર્ટમેન્ટ, ગજાનંદ પાર્ક, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે રાખેલ છે તેમજ તેજ દિવસે ગુરૂવારે બપોરના ૦૩:૦૦ થી ૦૪:૦૦ કલાક સુધી જસમતગઢ ગામ ખાતે તેમના નીવાસ સ્થાને રાખેલ છે.
નોંધ:- લૌકિક પ્રથા બંધ રાખેલ છે. લી. – રંગપડીયા દીપકભાઈ અંબારામભાઈ (પુત્ર), રંગપડીયા ચતુરભાઈ મોહનભાઈ (ભાઈ),રંગપડીયા પ્રાણજીવનભાઈ મોહનભાઈ (ભાઈ), રંગપડીયા હંસરાજભાઈ મોહનભાઈ (ભાઈ)