MORBIMORBI CITY / TALUKO

MORBI :લોહાણા મહાજન-મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજનું સ્નેહ મિલન યોજાશે.

MORBI :લોહાણા મહાજન-મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજ નું સ્નેહ મિલન યોજાશે.

 

 

પ્રતિ વર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી લોહાણા સમાજ ની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે તા.૨૨-૧૦-૨૦૨૫ બુધવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન શહેર ના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ ખાતે લોહાણા સમાજ ના સ્નેહ મિલન નું આયોજન કરવા માં આવેલ છે. આ સ્નેહ મિલન માં પધારવા મોરબી લોહાણા સમાજ ના ભાઈઓ-બહેનોને શ્રી લોહાણા મહાજન-મોરબી તરફથી અનુરોધ કરાયો છે.

લી. ગીરીશભાઈ ઘેલાણી-પ્રમુખ-શ્રી લોહાણા મહાજન-મોરબી. હરીશભાઈ રાજા-કાર્યવાહક પ્રમુખ-શ્રી લોહાણા મહાજન-મોરબી. નરેન્દ્રભાઈ રાચ્છ-મંત્રી-શ્રી લોહાણા મહાજન-મોરબી.

Back to top button
error: Content is protected !!