NATIONAL

OBC આરક્ષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી, માતા-પિતા IAS અધિકારી હોય તો તેમને આરક્ષણનો લાભ શા માટે ?

સુપ્રીમ કોર્ટે શુક્રવારે OBC ક્રીમી લેયર આરક્ષણ મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે કહ્યું કે જો માતા-પિતા IAS અધિકારી હોય, સારી નોકરીમાં હોય અને સારી આવક હોય તો તેમના બાળકોને આરક્ષણનો લાભ શા માટે મળવો જોઈએ? આવા બાળકોને આરક્ષણની શ્રેણીમાંથી બહાર આવવું જોઈએ. કોર્ટે પછાત વર્ગોના ક્રીમી લેયર સંબંધિત આરક્ષણની અરજી પર સુનાવણી દરમિયાન આ વાત કહી હતી.

Back to top button
error: Content is protected !!