GUJARATMORBIMORBI CITY / TALUKO

RAJKOT:રાજકોટ નરહરિદાસ હરજીવનદાસ નિમાવતનું દુખદ અવસાન, ગુરુવારે બેસણું 

 

RAJKOT:રાજકોટ નરહરિદાસ હરજીવનદાસ નિમાવતનું દુખદ અવસાન, ગુરુવારે બેસણું

 

મૂળ મોરબીના વીરપરડા ગામ હાલ રાજકોટ નરહરિદાસ હરજીવનદાસ નિમાવત (ઉ.વ.૬૬) તે મનુમહારાજ હરજીવનદાસ નિમાવતના નાના ભાઈ તેમજ ધર્મેશ નિમાવતના કાકા અને વિનાયક નિમાવતના અને દેવિકા નિમાવત ના પિતાનું તા. ૩૦-૦૮-૨૦૨૬ ને રવિવારના રોજ દુખદ અવસાન થયું છે

સદગતનું બેસણું તા. ૦૩-૦૯-૨૦૨૬ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન ગોપાલ મંદિર, ગોપાલનગર મેઈન રોડ, ઢેબર રોડ રાજકોટ ખાતે રાખેલ છે

Back to top button
error: Content is protected !!