BANASKANTHADHANERA

ધાનેરા પોલીસ મથકે થરાદ ડી વાય એસ પી ના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજવામાં આવ્યો

ધાનેરા પોલીસ મથકે થરાદ ડી વાય એસ પી ના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજવામાં આવ્યો જેમાં વ્યાજદર ના દુષણ સામે માહિતી આપવામાં આવી વ્યાજ ની ચુગલ માંથી બહાર નીકળવા પોલીસ કઈ રીતે મદદ રૂપ થઈ શકે એ વિશે ની વિશેસ સમજ આપવામાં આવી લોક દરબાર માં હાજર લોકો એ વ્યાજ ના દુષણ વિશે અલગ અલગ રીતે રજુઆત કરી હતી dysp એ વ્યાજખોર ના દુષણ ને ડામવા માટે શહેર ના અલગ અલગ જગ્યા એ સુચનપેટી મુકવાની જાહેરાત કરવામાં આવી જે સૂચન ના આધારે પોલીસ વ્યાજખોર વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે જો કે ધાનેરા ના લોકો એ શહેર ના અન્ય દુષનો વિશે પણ ધારદાર રજુઆત કરતા તમામ રજુઆત નો ઉકેલ લાવવાની એક મહિના માં જ ખાતરી આપવામાં આવી હતી સાથોસાથ આજે ધાનેરા પોલીસ મથકે એક વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકારે વ્યાજખોર વિરુદ્ધ લાલ આંખ કરતા હવે પોલીસ દ્રારા અલગ અલગ શહેરો માં લોકદરબાર યોજી વ્યાજખોર વિરુદ્ધ ની કાર્યવાહી માં સ્પોટ આપવાની વાત પર ભાર મૂકવામાં આવ્યુ હતું..

અહેવાલ . માસુંગ ચોધરી

Back to top button
error: Content is protected !!