વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે આવેલ સોમનાથ શોપિંગ સેન્ટર ના વેપારીઓ ની માંગણી અને રજુઆત મુદ્દે, આજરોજ વેપારીઓ અને પરિવાર ની મહિલાઓ અને બાળકો ટ્રસ્ટ ના જનરલ મેનેજર ને ખોળો પાથરી કરી આજીજીશોપિંગ સેન્ટર ના સળગતા પ્રશ્ન અંગે ટ્રસ્ટ તરફથી બે ત્રણ દિવસ માં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરી જવાબ આપવા નું કહેલ હતું. એ બાબતે આજરોજ શોપિંગ સેન્ટર ના વેપારી પરિવાર સાથે ટ્રસ્ટ ને ફરી આજીજી કરવા ગયા હતા.ટ્રસ્ટ ને સ્થાનિક વેપારીઓ ની મહિલાઓ એ પોતાના પરિવાર ની પરિસ્થિતિ અને આજીવિકા માટે આજીજી કરી હતી. પણ સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર કે જેમના ચેરમેન આપણા પી. એમ. સાહેબ છે. તે એવું કહે છે કે, આમાં મારું કાંઈ ન ચાલે, હું આગળ એસ. પી. ગીર સોમનાથ ના ને વાત કરી બે દિવસ માં જવાબ આપું છું. તેમાં કહી હાથ ઉંચા કરી દીધા હતા.હવે જોવું રહ્યું કે, વેપારીઓ આગળ કેવા પગલાં લે છું.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.