AMRELIJAFRABAD

Amreli : અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે નવ મે દિવસ ગણપતિ બાપા નું વિસર્જન કરવામાં આવ્યું

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે પલોટ વિસ્તાર માં એકદંત ગ્રુપ દ્વારા ગણપતિ બાપા ને ગણેશચતુર્થી ના દિવસે સ્થાપના કરવામાં આવી હતી નવ દિવસ સુધી આરતી પૂજા કરી નવ મે દિવસે ગણપતિ બાપા નું ધૂમ ધામ થી વિસર્જન કરવામાં આવ્યું હતું અને એકદંત ગ્રુપ દ્વારા ડ્રો ટિકિટ વેસવામાં આવી હતી અને વિવિધ અલગ અલગ ઇનામો આપવામાં આવ્યા હતા ડીજે ના તાલ સાથે ખેલાયા ઓ જુમી ઉઠયા હતાં ગણપતિ બાપા મોરિયા ઘી માં લાડુ ચોળીયાના નાદ સાથે ગણપતિ બાપા નું ધૂમ ધામ થી વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ બાપા ના વિસર્જન દરમિયાન એકદંત ગ્રુપ ના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ તમામ સભ્ય શ્રી ઓ તેમજ ગામના આગેવાનો રાજકિય આગેવાનો સરપંચ અને ઉપસરપંચ અને સભ્ય શ્રી ઓ તેમજ ગામ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને ગણપતિ બાપા નું ધૂમ ધામ થી વિસર્જન કરવામાં આવ્યું હતું

 

રિપોર્ટર..ભૂપત સાંખટ

જાફરાબાદ

અમરેલી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!