પીઠાઈ પીઠેશ્વરી માતાજીના મંદિરે ખાતે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો સ્વ રમણલાલ ચુનીલાલ ત્રિવેદી પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો તથા ઓકલાવ કોલેજના પ્રોફેસર પરેશભાઈ ત્રિવેદી તેમના પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો સાથે જ ગામના અગ્રણી રાજેશભાઈ શાહ વિનોદભાઈ શાહ જિલ્લા બક્ષીપંચ મંત્રી શ્રી ગોવિંદભાઈ શર્મા ઉપસ્થિત રહી યજ્ઞમાં હાજરી આપી સાથે જ ખૂબ જ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.