-
જૂનાગઢ તા.૧૧, આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ૭મો રાષ્ટ્રીય પોષણ માહ – ૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને આજરોજ પોલીસ વિભાગના સહયોગથી સી.ડીવીઝન પોલીસ સ્ટેશન જૂનાગઢ ખાતે મહિલાઓના સુરક્ષાના કાયદા અંતર્ગત એક પોષણ આરોગ્ય અને સુરક્ષા વિષયક એક તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તાલીમ અન્વયે સી.ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ સાહેબ શ્રી એન. એલ. પાંડોર સાહેબ તથા પી.એસ.આઈ. શ્રી રણજીત વણઝારા સાહેબ તેમજ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જૂનાગઢ ના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલબાને દવે તથા બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ડોલીબેન દોશી તેમજ આઈ.સી.ડી.એસ. ની મહિલાઓ હાજર રહ્યા હતા. આ તકે શ્રી એન. એલ. પાંડોર સાહેબ દ્વારા મહિલાઓને તેમના સુરક્ષા અંગેના કાયદા વિશે તાલીમગાર કરવામાં આવેલ જ્યારે શ્રી વત્સલાબેન દવે દ્વારા મહિલાઓને પોષણ તેમજ આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યુ. ઉપરાંત મહાનગરપાલિકા જૂનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આજ પોષણ માહ – ૨૦૨૪ ની ઉજવણી કરવમાં આવી હતી. જેમાં મુખ્ય સેવિકા બહેનો તથા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે કુપોષિત બાળકોના વાલીઓ સાથે પોષણ અંગે માર્ગદર્શીત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પોષણ માસ ની તમામ ઉજવણીનું સફળ સંચાલન આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફીસરશ્રી વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ.ની ટીમ દ્વારા કરવામાં આવેલ.
Read More » -
જિલ્લાના આંગણવાડી કેન્દ્રો/ ઘર/ પંચાયત/ શાળાઓ/ ખાસ શિબિરો/ પી.એચ.સી પર સ્પર્ધાનું આયોજન કરાયું —- માહિતી બ્યુરો: વલસાડ, તા. ૧૧ સપ્ટેમ્બર…
Read More » -
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા જનરલ હોસ્પિટલ, જામ ખંભાલીયા,જિ.દેવભૂમિ દ્વારકા ખાતે તા.ર૯/૦૭/૨૦૨૪ સોમવારના રોજ આંખ વિભાગની ઓ.પી.ડી.માં ભરાણા ગામના સંદિપ નામના ૧૦ વર્ષના…
Read More » -
મણિપુરમાં ફરી એક વખત પરિસ્થિતિ બગડી રહી છે. સરકારે 10 સપ્ટેમ્બર થી પાંચ દિવસ માટે રાજ્યમાં ઈન્ટરનેટ અને મોબાઈટ ડેટા…
Read More » -
યુક્રેને રશિયા પર ડ્રોન હુમલો કર્યો છે. યુક્રેન દ્વારા છોડવામાં આવેલા 140થી વધુ ડ્રોને મોસ્કો સહિત અનેક વિસ્તારોને નિશાન બનાવ્યા…
Read More » -
શ્રી સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કૉલેજ લિંબોઈ (મેમદપુર) ખાતે તારીખ- ૧૦/૦૯/૨૦૨૪ મંગળવારનાં રોજ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષક દિનની ઉજવણી…
Read More » -
સોમનાથ પ્રભાસ નગર સોસાયટી મા સોમેસ્વર ગૃપ દ્વારા આજરોજ ગણપતિ મહારાજને વિવિધ વાનગીઓ અન્નકોટ અને લક્ષ્મીનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું…
Read More » -
ભીલડી શહેર માં આનંદ બંગલો ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભીલડી ની ધર્મ પ્રેમી લોકો મોટી…
Read More » -
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોનો જ્યારે પદયાત્રીઓ નો વધારો થઈ રહ્યો છે ત્યારે ભાદરવી પૂનમના મહામેળા ના ગણતરીના દિવસો બાકી…
Read More » -
અંબાજી ખાતે દાંતીવાડા તાલુકાની શ્રી નાની મહુડી પ્રાથમિક શાળાના શિક્ષક જાની ધીરેનકુમાર જયેન્દ્ર કુમારને પ્રકૃતિ મિત્ર એવોર્ડ એનાયત કરાયો. તારીખ…
Read More »









