- FAIJMOHAMMED KHATRIJanuary 26, 202621
સાધલીની મનન વિદ્યાલય ખાતે 77માં પ્રજાસત્તાક દિન ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી.
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે આવેલ મનન વિદ્યાલયમાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારે ઉત્સાહ અને આનંદ સાથે કરવામાં…
Read More » - FAIJMOHAMMED KHATRIJanuary 26, 202638
દિવેર પ્રાથમિક શાળા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકાના દિવેર પ્રાથમિક શાળા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું…
Read More » - FAIJMOHAMMED KHATRIJanuary 26, 202632
સાધલીની શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે 77 માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ફૈઝ ખત્રી…શિનોર આજે સમગ્ર દેશભરમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સાધલીની શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે…
Read More » - FAIJMOHAMMED KHATRIJanuary 25, 202693
સાધલીમાં વસાવા સમાજનું સ્મશાન જર્જરિત હાલતમાં, તંત્ર અને સ્થાનિક નેતાગીરી સામે રોષ..
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકાના સાધલી ગામમાં આવેલ વસાવા સમાજનું સ્મશાન ગૃહ અતિ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું છે. લાંબા સમયથી…
Read More » - FAIJMOHAMMED KHATRIJanuary 25, 202620
સિનોર રામજી મંદિરમાં શ્રી નર્મદા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.
ફૈઝ ખત્રી…શિનોર વડોદરા જિલ્લાનાં સિનોર ખાતે આવેલ રામજી મંદિરમાં શ્રી નર્મદા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે…
Read More » - FAIJMOHAMMED KHATRIJanuary 24, 202662
વડોદરા–નર્મદા જોડતા શ્રી રંગસેતુ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ
ફૈઝ ખત્રી…શિનોર વડોદરા જિલ્લા અને નર્મદા જિલ્લાને જોડતા નર્મદા નદી પર આવેલા શ્રી રંગસેતુ બ્રિજ પરથી મોટા અને ભારે વાહનોના…
Read More » - FAIJMOHAMMED KHATRIJanuary 17, 2026319
ઓપરેશન પરાક્રમ હેઠળ શિનોર પોલીસે ગણતરીના કલાકોમાં ખુનની કોશીષનો અનડીટેકટ ગુનો ડીટેકટ કર્યો
ફૈઝ ખત્રી…શિનોર ઓપરેશન પરાક્રમ હેઠળ શિનોર પોલીસે ગણતરીના કલાકોમાં ખુનની કોશીષનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી એક આરોપીની ધરપકડ કરી છે.…
Read More » - FAIJMOHAMMED KHATRIJanuary 16, 2026173
શિનોર કોર્ટમાં ચેક રિટર્ન કેસમાં આરોપી નિર્દોષ જાહેર
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકા કોર્ટમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો કરજણ તાલુકાના રણાપુર…
Read More » - FAIJMOHAMMED KHATRIJanuary 15, 202615
શીનોરના હરિહર આશ્રમ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે સેવાકાર્ય
ફૈઝ ખત્રી…શિનોર શીનોરના હરિહર આશ્રમ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરીને સેવાભાવની અનોખી ધન્યતા અનુભવાઈ હતી. આ સેવા કાર્યક્રમમાં વડોદરાના પ્રખ્યાત…
Read More » - FAIJMOHAMMED KHATRIJanuary 14, 202617
શિનોરમાં ઉત્તરાયણ પર્વે ગાયોને ગુજરાતી થાળી સાથે ભોજન સેવા કરાઈ
ફૈઝ ખત્રી…શિનોર શિનોર: મકરસંક્રાંતિ તથા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વડોદરા જિલ્લાના શિનોર તાલુકા સ્થિત શિનોર પાંજરાપોળ ખાતે ગૌસેવાનો અનોખો અને પ્રશંસનીય…
Read More »










