-
ભરૂચ: મોહમ્મદપુરા રોડ પર આવેલ એ.પી.એમ.સી શાકભાજી માર્કેટમાં ગંદકીનો નિકાલ ન થતા ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી દહેસત ફેલાઈ આજરોજ…
Read More » -
ભરૂચઃ ગણેશપર્વ ચાલી રહ્યો છે, ત્યારે સુરત અને વડોદરા બાદ હવે ભરૂચમાં પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કુકરવાડા…
Read More » -
ભરૂચ તવરા ખાતે બલરામ જયંતિની ઉજવણી, હળછઠ્ઠના દિવસે છઠ્ઠ માતાની પૂજા કરવાની પરંપરા છે. ભરુચ ની પૂર્વ પટ્ટી પર આવેલ તવરા…
Read More » -
ભરૂચના પાલેજ પોલીસ મથકમાં આગામી ઇદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વને અનુલક્ષીને પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. વસાવાની અધ્યક્ષતામાં…
Read More » -
ભરુચ જિલ્લાના ત્રાલસા ગામ સ્થિત એમ.ઝેડ.પટેલ વિદ્યામંદિર શાળા દ્વારા આજરોજ શાળાના બાળકો માટે પ્રવાસનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત તેમણે…
Read More » -
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં કરંટ લાગતા 18 વર્ષીય ઋષિકુમારનું મોત નીપજ્યું હતું. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ…
Read More » -
સાત દિવસમાં બિસ્માર માર્ગોનું સમારકામ હાથ ધરાશે અધિકારીઓએ આપી ખાતરી ધારાસભ્ય ચૈતર વસાવા એ બિસ્માર રોડ રસ્તા ના મુદ્દે અધિક…
Read More » -
SMCP સંસ્કાર વિદ્યા ભવનની ખો ખો ટીમોએ 6ઠ્ઠી સપ્ટેમ્બર 2024 થી 8મી સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાયેલી પ્રાદેશિક કક્ષાની ખો ખો…
Read More » -
ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો સુધારવા તથા આઠ કિલોમીટરની બહારના ગામોને…
Read More » -
વાગરામાં આવેલી બેંક ઓફ બરોડામાં રવિવારના અચાનક ઈમરજન્સી એલાર્મ વાગવા લાગતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે વાગરા પોલીસને…
Read More »









