BHAVNAGAR CITY / TALUKO

ભાવનગર સુંધામાતા બસ નો રૂટ બદલાતા પેસનજરો માં આનંદ જોવા મળ્યો 

ભાવનગર સુંધામાતા બસ નો રૂટ બદલાતા પેસનજરો માં આનંદ જોવા મળ્યો

ભાવનગર સુંધામાતા બસ નો રૂટ બદલાયો

 

જુના રૂટ ઉપર ઉબડ ખાબડ રસ્તા ને કારણે પેસેન્જરોને હાલાકી ભોગવી પડતી હતી

 

ભાવનગર – સુંધાં માતા બસ ના રૂટ ને વાયા જીરાવાલા કરવામાં આવ્યો. અગાઉ ચાલતા રૂટ માં રોડ ઉપર ખાડા ખડીયા હોવાથી ઉબડ ખાબડ ખરાબ રસ્તા ને કારણે મુસાફરો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો અને અવાર નવાર રોડ બંધ થઈ જવાથી પેસેન્જરો અને ડ્રાઇવર/કન્ડક્ટર ની સલામતી ને ધ્યાનમાં રાખીને આ રૂટની બસ ને મંડાર થી વાયા રેવદર, જિરાવાલા ગામના જસવંત પૂરા થઈને સુંધામાતા આરતી ના સમય પહેલા અને રોપ વે ના સમય પ્રમાણે ટાઇમસર પહોચી જાય છે અને પ્રવાસી જનતા ને પૂરો લાભ મળે છે તે બદલ જીરાવાલાં વણિક બંધુ તેમજ મુસાફરો મા હર્ષ ની લાગણી અનુભવી હતી ભારતીય મજદુર સંઘ યુનિયન ના કનકસિંહ ગોહિલ,પ્રહલાદસિંહ,પૃથ્વી સિંહ, તેમજ ડી ટી ઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.

 

બસ ના કંડકટર સંજયભાઈ લક્ષરી તેમજ ડ્રાંઇવર મહેન્દ્રસિંહ પરમાર ના જણાવ્યા અનુસાર આ બસ સવારે 5:45 ભાવનગર થી ઉપડી સાંજે 6:30 કલાકે સુંધામાતા એ પહોચી જશે.બસ નો રૂટ બદલાવવાથી એક કલાકના સમયગાળાનો તફાવત જોવા મળ્યો હતો જે ખરાબ રસ્તા ના કારણે એક કલાક બસ સ્થળ ઉપર મોડી પહોંચતી હતી.જેને કારણે મુસાફરો સમયસર આરતી ના અને રોપ વે ના સમયે પહોચી જતા મુસાફરો મા આનંદ જોવા મળ્યો હતો.

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા,

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!