AHMEDABAD NEW WEST ZONE
-
આઈક્રીએટનો ‘પ્રોટોક્વિક લોન્ચપેડ’ રોબોટિક્સ સ્ટાર્ટઅપ્સ માટે બની રહ્યો છે ટેક ઇનોવેશનનો એક નવો માઇલસ્ટોન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: ભારતની અગ્રણી ડીપટેક સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર સંસ્થા આઈક્રેટે (iCreate) રોબોટિક્સ સ્ટાર્ટઅપ્સ માટે ખાસ કરીને ઝડપી પ્રોટોટાઇપ…
-
કંડલામાં ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ભારતનો ઇતિહાસ સર્જાયો: દીનદયાળ પોર્ટે શરૂ કર્યો દેશનો પ્રથમ મેગાવોટ સ્કેલ મેક ઇન ઇન્ડિયા પ્લાન્ટ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાતે રિન્યૂએબલ એનર્જી અને પર્યાવરણ સુસંગત ઉદ્યોગોની દિશામાં વધુ એક મોટો પડકાર પાર કર્યો છે. કંડલા…
-
શાહીબાગના આચાર્ય મહાપ્રજ્ઞજી રેલવે ઓવરબ્રિજ પાસે બુલેટ ટ્રેનના પિલ્લર પર સેગમેન્ટ લગાવાની કામગીરી માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: શહેરમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત શાહીબાગ વિસ્તારમાં આવેલા આચાર્ય મહાપ્રજ્ઞજી રેલવે ઓવરબ્રિજ પાસે…
-
ભારત–યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પર અમદાવાદમાં ઉદ્યોગવિશ્વ અને સરકારની ઊંડાણપૂર્વકની ચર્ચા : “વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાના દિશામાં આગળ વધતી ભારતની યાત્રા માટે મહત્વનો મીલનો પથ્થર
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI), ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા…
-
સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ઠેર ઠેર ભરાયેલા પાણી અને બિસ્માર રસ્તાઓએ વિકાસના દાવાઓની પોલ ખોલી
રાજ્યમાં આજે સતત બીજા દિવસે પણ મેઘરાજાએ મધ્યમથી ભારે હાજરી પુરાવી છે, જેના કારણે અનેક શહેરોમાં જનજીવન પ્રભાવિત થયું છે.…
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ઉપસ્થિતમાં આધ્યાત્મિક વર્ષાયોગ–2025 મહોત્સવનો અમદાવાદમાં ઉદ્ઘાટન: “ધર્મ એટલે ટકાઉ અને શાશ્વત સિદ્ધાંતોનું આચરણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ શહેરમાં આજે એક ભવ્ય અને ભાવનાત્મક વાતાવરણ વચ્ચે પરમ પૂજ્ય દિગંબર જૈનાચાર્ય, ચતુર્થ પટ્ટાધીશ આચાર્ય…
-
ગુજરાતના 26 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ, અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં શુક્રવારે (25 જુલાઈ) દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 6 ઇંચથી વધુ વરસાદ…
-
અમદાવાદ સિવિલમાં ‘જલ હૈ તો કલ હૈ’ અને ‘અંગદાન–મહાદાન’ ના સંદેશ સાથે નર્સીસને છત્રીઓનું વિતરણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ‘ધ ટ્રેઈન્ડ નર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા’ (TNAI) ગુજરાત બ્રાંચ દ્વારા લોકોમાં જળસંચય…
-
આગામી ધાર્મિક તહેવારો પર્યાવરણમૈત્રી બનશે: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇકો-ફ્રેન્ડલી પહેલો અમલમાં
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ શહેરમાં ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાના મહત્વ સાથે તહેવારોની ભવ્ય ઉજવણી સતત થતી હોય છે. આ…
-
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: ઓગષ્ટથી 75 લાખથી વધુ રેશનકાર્ડધારકોને તહેવાર નિમિત્તે વધારાનું ખાદ્ય તેલ અને ખાંડ રાહત દરે મળશે
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાત રાજ્ય સરકારે તહેવારો દરમિયાન ગરીબ અને આવકની દ્રષ્ટિએ પછાત પરિવારોને રાહત આપતા મહત્વનો નિર્ણય કર્યો…









