ANJAR
-
અંજાર પોલીસે બેઘર થયેલા લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૨૯ ઓગસ્ટ : કચ્છ જિલ્લામાં ડીપ ડીપ્રેશનના લીધે ભારે વરસાદ વરસી…
-
ભારે પવનના લીધે ધરાશાયી થયેલા જોખમી હોર્ડિંગ્સને અંજાર નગરપાલિકા દ્વારા દૂર કરાયા.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. વરસાદી માહોલમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા વહીવટીતંત્ર રાહત બચાવની…
-
અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાએ વરસાદની પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૨૯ ઓગસ્ટ : કચ્છ જિલ્લામાં ડીપ ડિપ્રેશનના લીધે સતત વરસાદ વરસી…
-
બીઆરસી ભવન અંજાર ખાતે દિવ્યાંગ બાળકો સાથે 15 મી ઓગસ્ટ ની ઉજવણી ઓમ મુસ્કાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંબજાર ,તા-૧૬ ઓગસ્ટ : આરસી ભવન અંજાર ખાતે દિવ્યાંગ બાળકો સાથે…
-
અંજાર યુવા મહિલા ઉદ્યમી હર્ષાબેન સોરઠીયા તૈયાર કરે છે નેચરલ ગોબર પ્રોડક્ટ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૧૬ ઓગસ્ટ : કચ્છના અંજાર શહેરના રહેવાસી હર્ષા યોગેશભાઈ સોરઠીયાએ ગોબરમાંથી…
-
અખિલ ભારતિય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર દ્વારા રાયમલ ધામ આશ્રમ અંજાર ખાતે ગુરુવંદના અને નિવૃત્ત શિક્ષકોનાં સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા૦૪ ઓગસ્ટ :- આ કાર્યક્રમની શુભ શરૂઆત મંચસ્થ મહાનુભાવો દ્વારા દિપ…
-
અંજાર તાલુકામાં ધો.૧ અને ૨ પ્રજ્ઞાનાં શિક્ષકશ્રીઓ માટે તારીખ ૨૯ થી ૩૧ જુલાઈના રોજ તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર ,તા-૦૧ ઓગસ્ટ : સમગ્ર શિક્ષા કચેરી ભુજ માર્ગદર્શિત અને બી.આર.સી.ભવન…
-
અંજાર તાલુકામાં આચાર્યશ્રીઓ અને ફોકલ પોઇન્ટ ટીચર માટે ૨૩ થી ૨૬ જુલાઈના રોજ સક્ષમશાળા તાલીમનું આયોજન કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૨૮ જુલાઈ : સમગ્ર શિક્ષા કચેરી ભુજ માર્ગદર્શિત અને બી.આર.સી.ભવન અંજાર…
-
કચ્છની કેમિકલયુક્ત પાણી છોડતી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તળાવમાંથી કેમિકલયુક્ત પાણીનો તાત્કાલિક નિકાલ કરવા આપ નેતા પ્રવીણ રામ આવ્યા મેદાને.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૨૪ જુલાઈ : કંપનીઓના કેમિકલયુક્ત પાણીથી હજારો માછલીઓના મૃત્યુ તેમજ દુર્ગંધના…
-
શ્રી અંજાર તાલુકા અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. ધમડકા (હાલ.ચાંદરાણી)માં વહીવટદારની નિમણૂક કરાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૧૬ જુલાઈ : શ્રી અંજાર તાલુકા અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી…









