ANJAR
અંજારના વિવિધ ગામોની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં“શાળા પ્રવેશોત્સવ” કાર્યક્રમ યોજાયો.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ : ૨૦૨૫ અંજાર,તા-૨૬ જૂન : “ઉત્સવ…બાળકોના સર્વાંગી વિકાસની” થીમ સાથે ૨૮ જૂન સુધી શાળા…
અંજારના ભુવડ ગામની આંગણવાડી ખાતે પ્રવેશ ઉત્સવ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર ,તા-૧૭ જૂન : જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ…
અંજાર નગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિકની થેલીથી મુક્ત કરવા “માય થેલી” પહેલ શરૂ કરાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૧૭ જૂન : અંજાર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન તથા શહેરી…
પર્યાવરણ નિમિતે અંજાર શહેર મા સાઈકલ દિવસ અને પર્યાવરણ દિવસ ની સયુંકત ઉજવણી કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-06 જૂન : 05/06/2025 પર્યાવરણ નિમિતે અંજાર શહેર મા સાઈકલ દિવસ…
હીટવેવ અને યુઘ્ધના ભણકારા સમ્યા પણ કોરોનાની રીએન્ટ્રી થઈ, હવે તો કચ્છના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદારને વધારાના ચાર્જમાંથી મુક્ત કરો
રીપોર્ટ : બિમલ માંકડ l પ્રતિક જોશી ભુજ : જિલ્લાના ડિઝાસ્ટર શાખાના મામલતદારને છેલ્લા ૩૨૦ દિવસથી કલેક્ટરના ચીટનીશનો વધારાનો ચાર્જ…
અંજાર તાલુકાના વરસામેડી અને સીનુગ્રા ગામની સીમના ગેરકાયદેસર દબાણો દૂર કરીને સરકારી જમીનને ખુલ્લી કરાવતું વહીવટીતંત્ર.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- અંજાર કચ્છ. અંજાર, તા-02 મે : કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ…
આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સહકારી સંસ્થાઓ દ્વારા કચ્છ જિલ્લાના ધાર્મિક સ્થળૉ પર સફાઈ અભિયાન
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- અંજાર કચ્છ. અંજાર, તા-02 મે :- આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫ની ઉજવણી થઇ રહી છે…
જારનું વિરલ યોગ સેન્ટર બન્યું રામ નવમી રથયાત્રાનું શ્રેષ્ઠ સ્થાયી ફ્લોટ વિજેતા
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-21 એપ્રિલ : રામ નવમીના પાવન અવસરે અંજારમાં અતિ ભવ્ય અને…
અંજારની રામનવમીના રથયાત્રાની વીડિયોગ્રાફી સ્પર્ધામાં કચ્છી યુવાન કરન આહિરે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- અંજાર કચ્છ. અંજાર, તા-17 એપ્રિલ : દર વર્ષે અંજારમાં રામ નવમીના દિવસે ભવ્ય રથયાત્રાનું…
જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જોગણીનાર ખાતે અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- અંજાર કચ્છ. નાગરિક સંરક્ષણ કચેરી ભુજ કચ્છની અગરિયાઓને વિશેષ તાલીમની પહેલને બિરદાવતા જિલ્લા કલેક્ટરશ્રી…










