AUTHOR
યુવાનોની બેરોજગારી દૂર કરવાનો ચમત્કાર !
ગુજરાતમાં બેરોજગાર યુવાનો ભલે આંદોલન કરતા હોય પણ RSSની પાંખ વિશ્વ હિન્દુ પરિષદ/ બજરંગ દળે ગુજરાતમાંથી બેરોજગારી અદ્રશ્ય કરવાનો ચમત્કાર…
સરકારની આલેચના કરનાર સૌથી મોટા દેશપ્રેમી છે !
28 જુલાઈ 2024ના રોજ, ગાંધીનગરના 100થી વધુ માલધારી નાગરિકો સમક્ષ અમદાવાદમાં ‘બંધારણીય મૂલ્યો અને નાગરિક અધિકારો’ વિશે ચર્ચા કરી. તેમાં…
‘જેલમાં જવા છતાં ગૃહમંત્રી થઈ શકાતું હોય તો પાછું વળીને જોવું નથી !’
સમાચારોમાં એક ખાસિયત જોવા મળે છે. ડ્રગ/ પેપર લીક/ બળાત્કાર/ અપહરણ/ ભ્રષ્ટાચાર/ બળજબરી/ લૂંટ/ નકલી જંતુનાશક દવા વગેરે ગુનાઓ નોંધાય…
જામનગર પોલીસે Suicide note નું જ ગળું દબાવી દીધું !
કુદરતે દરેક જીવમાં જીજીવિષા મૂકી છે. કારણ વિના કોઈ આત્મહત્યા ન કરે. કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે તો તેના કારણો હોય…
કેળવણી એટલે ઊંડાણ પૂર્વકનું સાચું અને સચોટ જ્ઞાન.
કેળવણી શબ્દ આમ તો ખૂબ જ સુંદર છે પણ આજનાં માનવી આ શબ્દનો વધુ પડતો દૂર ઉપયોગ કરે છે.આજની જનરેશનના…
આધુનિક યુગમાં વિજ્ઞાન સાથે માનવ જિંદગી
આજના આ આધુનિક યુગમાં વિજ્ઞાન ખૂબ જ આગળ આવી ગયું છે.વિજ્ઞાન એ જ્ઞાન અને વિજ્ઞાનના ઘણા બધા સાધનો બનાવ્યા છે.જેના…
સત્યને પુરે પુરી રીતે લોકો સમક્ષ લાવનાર એટલે પત્રકાર….
આજ સુધીમાં ઘણાં લોકોએ મને પૂછ્યું છે કે જર્નાલિઝમ એટલે શું? એટલે આજે તેના પર લખવાનો મને વિચાર આવ્યો કારણ…
વિદ્યાપીઠના કુલપતિ અને અધ્યાપકો જ ડરપોક હોય તો માણસને બેઠો કઈ રીતે કરી શકે?
ગાંધીજી ઈચ્છતા કે શિક્ષણ એવું હોવું જોઈએ કે માણસ બેઠો થઈ જાય ! એટલા માટે તેમણે 18 ઓક્ટોબર 1920ના રોજ…
હા, મોદીનો કોઈ વિકલ્પ નથી !
જાણીતા લેખક ઉર્વિશ કોઠારીએ લોકસભા ચૂંટણી-2024ના સંભવિત પરિણામ અંગે ફેસબૂક પર 1 જૂન 2024ના રેજ પોસ્ટ મૂકી છે. જેમાં તેમનું…
‘એથી હું આસાનીથી એમનો શિકાર કરી લઉં છું !’
એક કહેવત છે કે ‘100 ચૂહે ખાકર બિલ્લી ચલી હજ કો !’ જેટલું ખોટું કરી શકાય એટલું કર્યું ! જેટલું…







