AUTHOR
-
દેશની આઝાદી માટે મુસ્લિમો લડ્યા હતા, પરંતુ એક પણ ગોડસેવાદી લડ્યો હતો?
ચૂંટણી ટાણે સોશિયલ મીડિયામાં હેતુપૂર્વક નફરત ફેલાવનારા મેસેજ મોકલવામાં આવે છે અને ઓછામાં ઓછા 20 મિત્રોને ફોરવર્ડ કરવાની અપીલ કરવામાં…
-
કોઈની હત્યા કરવાથી ધર્મનો જયજયકાર થઈ જાય?
દરેક ધર્મ; સત્ય/ અહિંસા/ ક્ષમા/ ન્યાય/ ધૈર્ય/ અસ્તેય-ચોરી ન કરવી/શૌચ-ભીતર અને બાહ્ય પવિત્રતા/ વિદ્યા/ ઈન્દ્રિય નિગ્રહ-સંયમ/દયા/ દાન/ શાંતિ પર ભાર…
-
ગાય/ આખલાની ઢીંકથી મોત થાય તો નગરપાલિકાની જવાબદારી થાય?
17 ઓગસ્ટ 2018ના રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના ગંજીવાડામાં રહેતા મુકેશભાઈ મોહનભાઈ રાઠોડ (40) રાત્રે 9.00 વાગ્યે મહાકાળી ચોક પાસે પોતાના…
-
હિન્દુરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન હિન્દુઓને જ થશે !
કેટલાંક કહે છે કે તમે હિન્દુધર્મના યોગીઓ/બાબાઓ/ ગુરુઓ/ સ્વામીઓ/ કોર્પોરેટ કથાકારો/ પ્રગટ બ્રહ્મસ્વરુપોની આલોચના કેમ કરો છો? બીજા ધર્મના ગુરુઓની…
-
આ સંસદસભ્યો છે કે કઠપૂતળીઓ છે?
ગુજરાતની લોકસભાની કુલ 26 બેઠકો છે; તમામ બેઠકો સત્તાપક્ષના કબ્જામાં છે. લોકસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો 19 એપ્રિલ 2024ના રોજ શરુ…
-
સરકાર આપણા હિતમાં નીતિઓ બનાવે છે, તે આપણો ભ્રમ છે !
દેશની સર્વોચ્ચ અદાલતે ‘અવતારીસરકારે’ સંસદમાં પસાર કરેલા EB-ઈલેકટોરલ બોન્ડ્સને ગેરબંધારણીય ગણીને અવૈધ જાહેર કરેલ છે.. આટલી મોટી ઘટના બની છતાં…
-
વડાપ્રધાન ભલે ‘મધર ઓફ ડેમોક્રસી’ની વાત કરે; પણ તેમણે દેશના લોકતંત્રને ફ્રિજ કરી દીધું છે !
ED-Enforcement Directorateએ 21 માર્ચ 2024ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. દિલ્હીની દારુ નીતિ અંગેનો કેસ છે. જાન્યુઆરી…
-
CAA અને NRC શું છે?
CAA એટલે સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ-2019. આ કાયદો 11 માર્ચ 2024ના રોજ લાગુ કરવામાં આવ્યો છે. સિટીઝનશિપ એક્ટ 1955માં સુધારો કર્યો…
-
શિક્ષણમાં નહીં, સ્વ-પ્રચારમાં જ રુચિ !
શિક્ષણમાં નહીં, સ્વ-પ્રચારમાં જ રુચિ ! પોતાની વાહવાહી કરાવવી તેને NPD-Narcissist Personality Disorder કહે છે. નાર્સિસિસ્ટ વ્યક્તિને સદાય પ્રશંસાની ઊંડી…
-
કટ્ટરવાદીઓ જેલમાં જાય છે અને ઉશ્કેરણી કરનાર સત્તા ભોગવે છે !
કટ્ટરવાદીઓ જેલમાં જાય છે અને ઉશ્કેરણી કરનાર સત્તા ભોગવે છે ! ઉત્તરપ્રદેશના હાપુડ મોબ લિંચિંગ કેસમાં જજ શ્વેતા દીક્ષિતે 6…