RAMESH SAVANI
ગરીબોને રુપિયા 8,500 કરોડનો દંડ !
દેશની ટોચની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ નાણાંકીય વર્ષ 2020 પછી ગ્રાહકોના ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ જાળવવા માટે દંડ ન વસૂલવાનો નિર્ણય…
યુવાનોની બેરોજગારી દૂર કરવાનો ચમત્કાર !
ગુજરાતમાં બેરોજગાર યુવાનો ભલે આંદોલન કરતા હોય પણ RSSની પાંખ વિશ્વ હિન્દુ પરિષદ/ બજરંગ દળે ગુજરાતમાંથી બેરોજગારી અદ્રશ્ય કરવાનો ચમત્કાર…
સરકારની આલેચના કરનાર સૌથી મોટા દેશપ્રેમી છે !
28 જુલાઈ 2024ના રોજ, ગાંધીનગરના 100થી વધુ માલધારી નાગરિકો સમક્ષ અમદાવાદમાં ‘બંધારણીય મૂલ્યો અને નાગરિક અધિકારો’ વિશે ચર્ચા કરી. તેમાં…
‘જેલમાં જવા છતાં ગૃહમંત્રી થઈ શકાતું હોય તો પાછું વળીને જોવું નથી !’
સમાચારોમાં એક ખાસિયત જોવા મળે છે. ડ્રગ/ પેપર લીક/ બળાત્કાર/ અપહરણ/ ભ્રષ્ટાચાર/ બળજબરી/ લૂંટ/ નકલી જંતુનાશક દવા વગેરે ગુનાઓ નોંધાય…
જામનગર પોલીસે Suicide note નું જ ગળું દબાવી દીધું !
કુદરતે દરેક જીવમાં જીજીવિષા મૂકી છે. કારણ વિના કોઈ આત્મહત્યા ન કરે. કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે તો તેના કારણો હોય…
વિદ્યાપીઠના કુલપતિ અને અધ્યાપકો જ ડરપોક હોય તો માણસને બેઠો કઈ રીતે કરી શકે?
ગાંધીજી ઈચ્છતા કે શિક્ષણ એવું હોવું જોઈએ કે માણસ બેઠો થઈ જાય ! એટલા માટે તેમણે 18 ઓક્ટોબર 1920ના રોજ…
હા, મોદીનો કોઈ વિકલ્પ નથી !
જાણીતા લેખક ઉર્વિશ કોઠારીએ લોકસભા ચૂંટણી-2024ના સંભવિત પરિણામ અંગે ફેસબૂક પર 1 જૂન 2024ના રેજ પોસ્ટ મૂકી છે. જેમાં તેમનું…
‘એથી હું આસાનીથી એમનો શિકાર કરી લઉં છું !’
એક કહેવત છે કે ‘100 ચૂહે ખાકર બિલ્લી ચલી હજ કો !’ જેટલું ખોટું કરી શકાય એટલું કર્યું ! જેટલું…
પ્રગટ બ્રહ્મસ્વરુપને ‘ગેમ ઝોન’માં કેટલાંના જીવ ગયા તેની ખબર નહીં હોય?
કોઈપણ દુર્ઘટનામાં માણસોનો ભોગ લેવાય ત્યારે એક શિષ્ટાચારના ભાગ રુપે આપણે મૃતકોને આદરાંજલિ/ શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમના પરિવારને દુ:ખ…
આ શરમજનક ઘટના સૂચવે છે એટ્રોસિટી એક્ટ વિના દલિતોને ન્યાય ન મળે !
ગોંડલના સત્તારક્ષના ધારાસભ્ય ગીતાબેન જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશસિંહે સત્તાની ઓથના કારણે કાયદાને પિતાની જાગીર…





