BHARUCH CITY / TALUKO
ગુજરાત મહિલાઓ માટે અસલામત ? 10 વર્ષની દીકરી પર દુષ્કર્મ અને હત્યાની બાદ હવે 70 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ !!!
ગુજરાતમાં અત્યારે મહિલાઓની સુરક્ષા સામે અનેક સવાલો થઈ રહ્યાં છે. કારણે કે, છેલ્લા 6 જ મહિનામાં એક ડઝનથી પણ વધારે…
ભરૂચ: દાંડિયા બજારમાં અડધી રાતે મહિલાની છેડતી કરનાર યુવાનની ધરપકડ
સમીર પટેલ, ભરૂચ મહિલાએ અંદરનો દરવાજો ખોલી જોતાં શનિ દેવીપુજક નામનો યુવાન બહાર હોવાનું માલુમ પડ્યું હતું.મહિલા બહાર નીકળતા યુવાને…
ભરૂચ નગરપાલિકામાં મકતમપુરના સમાવેશ બાદ અડધા કરોડના ખર્ચે 400 મીટરનો પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટે ધારાસભ્યના હસ્તે ખાતમુર્હુત..
સમીર પટેલ, ભરૂચ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં મકતમપુરના પ્રવેશ દ્વારથી 400 મીટર રસ્તો બનાવવા માટે ખાતમુર્હુત.. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં…
દસ વર્ષની બાળકી સાથે આરોપીએ આચરેલા દુષ્કર્મના વિરોધમાં જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આરોપીને ફાંસીની સજાની માંગ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે માત્ર દસ વર્ષની બાળકી સાથે આરોપીએ આચરેલા દુષ્કર્મના વિરોધમાં મંગળવારના રોજ જયેન્દ્રપુરી આર્ટસ…
હેવાનિયત સામે માસૂમિયતની હાર: ગુજરાતની નિર્ભયાનું 8માં દિવસે મોત, 16મીએ દુષ્કર્મ થયા બાદ પીડિતા ક્યારેય ભાનમાં જ ન આવી
સમીર પટેલ, ભરૂચ આરોપી વિજય પાસવાનને 5 દિવસની પોલીસ કસ્ટડી પૂર્ણ થતાં અંકલેશ્વર કોર્ટમાં રજૂ કરાયો આરોપીના પોટેન્સી અને અન્ય…
ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ આદિજાતિ વિકાસ મંડળની બેઠકનો કર્યો બહિષ્કાર, પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી
સમીર પટેલ, ભરૂચ મનસુખ વસાવાએ મિટિંગનો બહિષ્કાર કરી તેમાં હાજરી આપી ન હતી. આ બાબતે મનસુખ વસાવાએ પ્રભારી મંત્રી કુંવરજી…
ભરૂચ: પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાય
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા આયોજનના સભાખંડ ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ…
ભરૂચ: રાષ્ટ્રીય કિસાન દિવસે જ ખેડૂતોની આંદોલનની ચીમકી, પાવરગ્રીડની લાઇન મુદ્દે યોગ્ય વળતરની માંગ
સમીર પટેલ, ભરૂચ ભરૂચના 3 તાલુકામાંથી પાવરગ્રીડની લાઇન પસાર થાય છે ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ કરી છે તંત્ર સાથે ખેડૂતોની…
ભરૂચ વાદળછાયું વાતાવરણ, ભરશિયાળે વરસાદી માહોલ છવાયો, ઠડીમાં આંશિક ઘટાડો
સમીર પટેલ, ભરૂચ ભરૂચમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.જેના કારણે ભર શિયાળામાં વરસાદી માહોલ છવાયો હોય તેમ લાગી…
ભરૂચ જિલ્લા બહુજન સમાજના લોકોએ દેશના ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ડો બાબાસાહેબ આંબેડકર માટે આપેલા વિવાદિત નિવેદન બાદ સમગ્ર દેશમાં લોકોમાં આક્રોશ ફેલાયો છે.જેના વીરોધમાં સોમવારના મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકોએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઇને આવેદનપત્ર આપ્યું હતું.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા બહુજન સમાજના લોકોએ દેશના ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ડો બાબાસાહેબ આંબેડકર માટે આપેલા વિવાદિત…










