BHARUCH CITY / TALUKO
-
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા “વિશ્વ પર્યાવરણ દિન” નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું
સમીર પટેલ, ભરૂચ ભરૂચ: ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ મંત્રાલય સંલગ્ન એન.જી.ઓ. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા “વિશ્વપર્યાવરણ દિન” નિમિત્તે “રેવા…
-
દિપક કેમટેક લિમિટેડ (દિપક ગ્રુપની કંપની) અને જીઆઇડીસી ઓફિસ ભરૂચ દ્વારા દહેજ ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
સમીર પટેલ, ભરૂચ વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનની ઉજવણીના ભાગરૂપે, દિપક કેમટેક લિમિટેડ (દિપક ગ્રુપની કંપની) અને જીઆઇડીસી ઓફિસ ભરૂચ…
-
ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
સમીર પટેલ, ભરૂચ સમગ્ર વિશ્વમાં પર્યાવરણના સંરક્ષણ અને જાગૃતિ માટે દરવર્ષે ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે…
-
ભરૂચ શહેર જિલ્લામાં આગામી દિવસોમાં આવતા મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેર જિલ્લામાં આગામી દિવસોમાં આવતા મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા…
-
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ટંકારીયા ગામે આસીસ્ટન્ટ ડ્રેસ મેકર સ્કીલ તાલીમનો શુભારંભ કરાયો.
સમીર પટેલ, ભરૂચ ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચ જીલ્લામાં…
-
ભરુચ મનરેગા કોભાંડ:સાંસદ મનસુખ વસાવાએ કહ્યું- ‘નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે, જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની’
સમીર પટેલ, ભરૂચ ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાડ અંગે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે મનસુખ વસાવાએ જણાવ્યું…
-
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી:ખેતરમાંથી 3.12 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપી ધરપકડ, બે ફરાર
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન વિરોધી કાર્યવાહી દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. પોલીસ અધિક્ષક મયુર ચાવડાના…
-
ભરૂચમાં દબાણ હટાવ ઝુંબેશ: કોલેજ રોડથી એબીસી સર્કલ સુધી 22 મીટરની મર્યાદામાં દબાણો દૂર કરાયા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરમાં આર.એમ.બી. વિભાગે કોલેજ રોડથી એબીસી સર્કલ સુધીના માર્ગ પર દબાણ હટાવવાની મોટી કાર્યવાહી શરૂ કરી…
-
ભરૂચ જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા સહાયક માહિતી નિયામક અને ઇનચાર્જ નાયબ માહિતી નિયામકશ્રી એસ.આર.પટેલ વય નિવૃત્ત થતા ભાવભેર વિદાય આપવામાં આવી
——– સમીર પટેલ, ભરૂચ વય નિવૃત્તિ પામેલા શ્રી એસ.આર.પટેલે માહિતી પરિવારના સ્ટાફ સાથેના પોતાના ૩૯ વર્ષના કાર્યકાળ દરમિયાનના યાદગાર ક્ષણો-અનુભવો…
-
દહેજ અદાણી પોર્ટ પર અકસ્માત:કેપ્સુલ લઈ જતી ટ્રકની ચેઇન તૂટતાં માર્ગ પર પડ્યું, બે કલાક સુધી ટ્રાફિક જામ
સમીર પટેલ, ભરૂચ દહેજના અદાણી પોર્ટથી કેપ્સુલ લઈને જતી ટ્રકનો અકસ્માત સર્જાયો છે. ટ્રકની ચેઇન અચાનક તૂટી જતાં કેપ્સુલ દીપક…









