BHARUCH CITY / TALUKO
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બાલવાટિકા થી ધોરણ 5 નો બાળમેળો ઉજવાયો
સમીર પટેલ, ભરૂચ જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત આનંદદાયી અને પ્રવૃતિમય બાળમેળો આચાર્ય નિલેશભાઈ સોલંકીના…
વરેડીયા નજીક ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, વાહનોની લાંબી કતારો જોવા મળી હતી…
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા માંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ આજરોજ સવારના સમયે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો હાલાકીમાં…
મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના મતદાન મથકોનું પુનર્ગઠન કરાયું
** ***** *સુધારા-વધારા યાદીમાં કોઈ સલાહ-સુચનો હોય તો તા. ૧૦મી જુલાઈ૨૦૨૫ સુધીમાં મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા જિલ્લા ચુંટણી અધિકારીની…
ભરૂચ જિલ્લામાં “ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત નેત્રંગ તાલુકાના કોલીયાપાડા ગામે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પનું આયોજન
*ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાનઃ ભરૂચ જિલ્લો* ***** * સમીર પટેલ, ભરૂચ * ** ભરૂચ – શનિવાર- ભારત સરકાર દ્વારા…
વાલીયા તાલુકાની વડ ફળિયા પ્રા.શાળા ખાતે યોજાયેલા ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ’કેમ્પમાં લાભાર્થીઓએ સ્થળ પર જ લાભ લીધો
*ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાનઃ ભરૂચ જિલ્લો* *** ** *** સમીર પટેલ, ભરૂચ ભરૂચ – શનિવાર- વડાપ્રધાનશ્રી દ્વારા આદિજાતિ સમુદાયના…
ભરૂચમાં ધરતી આબા અભિયાન શરૂ:15 જુલાઈ સુધી જાગૃતિ અને લાભ વિતરણ કેમ્પનું આયોજન
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. વડાપ્રધાન…
બાળકોના હિતમાં બીએલઓ કામમાંથી મુક્તિ આપો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પરોએ બૂથ લેવલ ઓફિસરની કામગીરીમાંથી મુક્તિની માંગ કરી છે. યશોદા મૈયા આંગણવાડી…
ભરૂચમાં દારૂની હેરાફેરી:કસક સર્કલ પાસેથી રિક્ષામાંથી ₹35 હજારનો વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસે કસક સર્કલ નજીકથી વિદેશી દારૂની હેરાફેરી કરતી એક રિક્ષા પકડી પાડી છે.…
14 વર્ષ બાદ કેદીને મળી મુક્તિ:ભરૂચ જેલમાંથી આજીવન કેદી નવીન પટેલને સરકારે આપી રાહત, પરિવારજનોમાં આનંદ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી નવીન ઝીણાભાઈ પટેલને આજે મુક્ત કરવામાં આવ્યા છે.…
આનંદદાય શનિવારની પહેલ:ભરૂચની 876 શાળાઓમાં 90 હજાર વિદ્યાર્થીઓ દફતર વગર શાળાએ પહોંચ્યા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં આવેલ 876 પ્રાથમિક શાળાઓમાં શનિવારનો દિન “આનંદદાય શનિવાર” તરીકે ઉજવાયો હતો. રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે આયોજિત…










