CHHOTA UDAIPUR CITY / TALUKO
-
નસવાડીમાં ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકર ની 135મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી.
મુકેશ પરમાર,, નસવાડી નસવાડી તણખલા ચોકડી પાસે ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકર ની 135મી જન્મજયંતિ નિમિત્તે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી…
-
નસવાડીમાં ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકર ની 135મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી.
મુકેશ પરમાર,, નસવાડી. નસવાડીમા તણખલા ચોકડી પાસે ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકર ની 135મી જન્મજયંતિ નિમિત્તે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી…
-
નસવાડીના ડુંગરાળ પંથકમાં ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ: પરિક્રમાવાસીઓ માટે બબલુભાઈ જયસ્વાલના અથાગ પ્રયાસ બાદ કૈલાશ ફાઉન્ડેશન બન્યું ‘સહારો’
મુકેશ પરમાર નસવાડી નર્મદા મૈયાની પરિક્રમા કરી રહેલા લાખો શ્રદ્ધાળુઓ જ્યારે નસવાડી તાલુકાના દુર્ગમ અને પહાડી રસ્તાઓ પરથી પસાર થાય…
-
છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. મનિષાબેન વકીલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
મુકેશ પરમાર,,, નસવાડી રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડૉ.…
-
જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
મુકેશ પરમાર,,, નસવાડી જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સંકલન હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની…
-
કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ગેરનો મેળો ઉત્સાહભેર યોજાયો
મુકેશ પરમાર નસવાડી છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કવાંટ ગામ ખાતે આજરોજ વિશ્વવિખ્યાત ગેરનો મેળો ઉત્સાહભેર યોજાયો હતો. હોળીના પર્વ પછી ઉજવાતો…
-
છોટાઉદેપુર RSETI દ્વારા ‘જુનિયર બ્યુટી પ્રેક્ટિશનર’ તાલીમ શિબિરનું સફળ આયોજન
મુકેશ પરમાર,, નસવાડી ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાજ્ય સરકાર અને બેન્ક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI), છોટાઉદેપુર…
-
છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ અને મહિલા સરપંચો સાથે વ્હાલી દીકરી યોજના જાગૃતિ સંવાદ યોજાયો.
મુકેશ પરમાર,, નસવાડી છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત દીકરીઓના જન્મને પ્રોત્સાહન…
-
નસવાડી તાલુકાના ઘોડીસીમેલ–પોથલીપુરા વચ્ચે અશ્વિન નદી પર ૮ કરોડના ખર્ચે બ્રિજનું ખાત મુહૂર્ત, ધારાસભ્યના હસ્તે કરાયું.
મુકેશ પરમાર,,, નસવાડી નસવાડી તાલુકાના ઘોડીસીમેલ અને પોથલીપુરા ગામ વચ્ચે અશ્વિન નદી પર ૮ કરોડ રૂપિયાના ખર્ચે નવા બ્રિજના નિર્માણનું…
-
છોટાઉદેપુર જીલ્લા ભાજપ સંગઠનની જાહેરાતમાં નસવાડી તાલુકાના પાંચ કાર્યકરોને મહત્વપૂર્ણ હોદ્દા, કાર્યકરોમાં આનંદનો માહોલ
મુકેશ પરમાર,, નસવાડી છોટાઉદેપુર જિલ્લાના ભાજપ સંગઠનમાં તાજેતરમાં કરવામાં આવેલી હોદ્દેદારોની જાહેરાતથી નસવાડી તાલુકામાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો…