CHIKHLI
નવસારી: નાણામંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ચીખલીના આમધરા ખાતે ખરેરા નદી પરના નવનિર્મિત મેજર બ્રિજનું લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વર્તમાન સરકારે પ્રજાની તકલીફને સમજીને તેના નિવારણરૂપ વિવિધ યોજનાઓ ઘડી ગ્રામ્યજીવનને વિકાસનો મોકળો માર્ગ પ્રદાન કર્યો…
ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામે વન્યપ્રાણી દીપડો મળીઆવ્યો મૃત હાલતમાં.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચીખલી તાલુકાના ગામોના અનેકવિસ્તારો માં અનેક જગ્યાએ રાત્રિ થતાની સાથે વન્યપ્રાણી દીપડો લોકોની નજરમાં દેખાતા હોય…


