DEODAR
-
મોડી સાંજે વાવ થરાદ SOG ની ટીમ ત્રાટકી મોડી રાત્રિ સુધી સધન ચેકીંગ થી અન્ય મેડિકલ સ્ટોર્સ ના શટલ બંધ થઈ ગયા
SOG પોલીસ નો સપાટો મેડિકલમાં ઓચિંતી તપાસ થી ફફડાટ દિયોદર હાઈવે વિસ્તાર પર ચામુંડા મેડિકલ સ્ટોર્સ માંથી પ્રતિબંધિત દવાનો જથ્થો…
-
નાઇ સમાજે ધંધા રોજગાર બંધ રાખી યુવકના પરિવારને ન્યાય માટે રેલી યોજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું
ન્યાય ની માંગ:ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ યુવકનું મોત નીપજતા મામલો બિચકયો દિયોદર રિયાબા હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારી ડોકટરની ગેરહાજરીમાં સારવાર દરમિયાન…
-
દિયોદર મોજરુ જુના ગામે બૂટલેગરો ના પાનના ગલ્લા પર બુલડોઝર ફેરવી દેવાયું ગેરકાયદેસર વીજ કનેક્શન કપાયું
દિયોદર મોજરુ જુના ગામે બૂટલેગરો ના પાનના ગલ્લા પર બુલડોઝર ફેરવી દેવાયું ગેરકાયદેસર વીજ કનેક્શન કપાયું પ્રતિનિધિ દિયોદર કલ્પેશ…
-
દિયોદરના ધનકવાડા ગામે થી 16 વર્ષ ની સગીરાનું અપહરણ કરાયું
દિયોદરના ધનકવાડા ગામે થી 16 વર્ષ ની સગીરાનું અપહરણ કરાયું પ્રતિનિધિ દિયોદર:- કલ્પેશ બારોટ આરોપી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી…
-
યથાર્થ ઠક્કર શ્રીમદ્ ભગવદ્ ગીતાના 140 શ્લોકો સંપૂર્ણ રીતે કંઠસ્થ ગાન કરે છે …
ગૌરવ : વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલમાં વિધાર્થીઓએ રજૂ કરી શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક કંઠસ્થ ગાનની અદ્ભુત પ્રસ્તુતિ દિયોદર ધોરણ 7માં અભ્યાસ…
-
દિયોદર તાલુકાના મોજરૂ જૂના ગામે દારૂની રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલો પથ્થરમારો કરાયો એક પોલીસ કર્મી ને ઇજા
દિયોદર તાલુકાના મોજરૂ જૂના ગામે દારૂની રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલો પથ્થરમારો કરાયો એક પોલીસ કર્મી ને ઇજા …
-
માણસોને તો બધા ખવડાવે, પરંતુ નિરાધાર કૂતરાઓને કોણ ખવડાવે?
કુંવારવા આશ્રમની સમગ્ર ગામમાં કરુણાસેવા – પ.પૂ. સદગુરુદેવની અનોખી પહેલ પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ L આ માનવતાભર્યા વિચાર સાથે પ.પૂ.સદગુરુદેવશ્રી…
-
દિયોદર ના મીની અંબાજી સણાદરના અગ્નિવીર જીગર મકવાણા ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફર્યા
દિયોદર ના મીની અંબાજી સણાદરના અગ્નિવીર જીગર મકવાણા ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફર્યા : ગ્રામજનોએ ડીજે ના તાલે ભવ્ય સ્વાગત…
-
પશુપાલકોને આત્મનિર્ભર બનાવતું બનાસનું ચક્રીય અર્થતંત્ર મોડેલ: ૪૦૦ રૂપિયા થી લઈને ૨૪ હજાર કરોડ સુધીની બનાસ ડેરીની સફળ સફર કરી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું ______________ સણાદર ડેરી…
-
લગ્ન પત્રિકામાં પણ વહેપારીએ પોતાની દીકરીના લગ્નની ચાંલ્લાની રકમ વિવિધ સંસ્થાને આપવા અનુરોધ કર્યો હતો
સેવાનું કાર્ય :દિયોદરના પરિવારે પોતાની દીકરીના લગ્નમાં ભેટ સ્વરૂપે એકઠી થયેલ ચાંલ્લાની રકમ બાળકો માટે અનાથ આશ્રમમાં અર્પણ કરશે પ્રતિનિધિ…









