DHARAMPUR
-
ધરમપુરના નગારીયામાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી નિમિત્તે પુસ્તક પરબ ખુલ્લુ મુકાયું
વલસાડ, તા. ૧૯ નવેમ્બર સમગ્ર દેશમાં તા. ૧૪ થી ૨૦ નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે…
-
ધરમપુરમાં આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ આવી પહોંચતા ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે ઉષ્માભેર સ્વાગત કરાયુ
ધરમપુર તાલુકામાં રૂ. ૧૧.૫૨ કરોડના ૪૪૨ વિકાસ કામોનું ઈ- ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્યશ્રીના હસ્તે કરાયું —- વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય…
-
ધરમપુરના ઓઝરપાડા ગામે વિધવા સહાય અને સન્માન સમારંભ યોજાયો
વલસાડ, તા. ૧૧ નવેમ્બર ધરમપુર તાલુકાના ઓઝરપાડાના મંદિર ફળિયામાં દીપજયોતિ સેવા મંડળ દ્વારા ધરમપુર તાલુકાના ગામોની નિરાધાર એવી ૪૫ બહેનોને…
-
ધરમપુર પોતાના ઘરેથી બાઈક લઈને નીકળેલો ૨૪ વર્ષીય શુભમ ગુમ
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૦૮ નવેમ્બર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની ચેતના હોટેલની બાજુમાં ટાવર પાસે રહેતા ૨૪ વર્ષીય શુભમભાઈ મનિષભાઈ…
-
ધરમપુરના નગારિયામાં ”વારસો મારા ફળિયાનો” પુસ્તકનું વિમોચન કરાયું
વલસાડ તા. ૨૪ ઓક્ટોબર ધરમપુર તાલુકાના નગારિયા ગામના પટેલ ફળિયામાં રહેતા કમલેશ બી. પટેલ દ્વારા રચિત “વારસો મારા ફળિયાનો” પુસ્તકનું…
-
ધરમપુરના સામરસિંગી ગામે પ્રાકૃતિક ખેતીની ખેડૂત શાળા યોજાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ ઓક્ટોબર વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા ધરમપુર તાલુકાના સામરસિંગી ગામ ખાતે ગુલાબભાઈ ભોયાના ખેતરે ડાંગર…
-
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લાના ધરમપુર અને વલસાડ ખાતે ગણેશોત્સવના ગણેશ પંડાલોમાં ભગવાન શ્રી ગણેશના પૂજન – અર્ચન કરી ધન્યતા અનુભવી
ધાર્મિક પર્વમાં જોડાઇને લોકો પોતાની આસ્થાની સાથોસાથ રોજગારી પણ મેળવી રહયા છે :- ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી માહિતી બ્યુરો…
-
ધરમપુર અને કપરાડામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે સ્કૂલબેગ અને નોટબુક વિતરણ કરાયું
વલસાડ, તા. ૧ જુલાઈ વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય પ.પુ.શ્રી શરદભાઈ (દાદા) વ્યાસના સેવા નિધિ કાર્યક્રમ હેઠળ એમના પુત્ર ભાગવતાચાર્ય આશિષભાઈ વ્યાસના…
-
ધરમપુરના બામટી ગામમાં શનિ-રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન ગુજરાત સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે વલસાડ જિલ્લા યુવા અને…
-
ધરમપુર આઈ.ટી.આઈ. ખાતે તા. ૩૦ જૂન સુધી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન થઈ શકશે
કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજનામાં જોડાવા માટે આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીને વધારાના માર્ક્સ મળશે —- ભણતરનો ભાર ન વધે તે માટે તાલીમાર્થીને માસિક…