DHORAJI
-
Dhoraji: પ્લાસ્ટિકમુક્ત અભિયાનને જન અભિયાન બનાવવા ધોરાજી તાલુકાના ઓસમ ડુંગર અને જાહેર સ્થળોએ શેરી નાટક ભજવાયું
તા.૨૯/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લાના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા…
-
Dhoraji: ધોરાજીમાંથી રૂ.૧૨.૩૪ લાખથી વધુ રકમનું ૩૬ હજાર કિલો બિલ વગરનું સરકારી અનાજ જપ્ત કરતા પ્રાંત અધિકારી
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: ધોરાજીના પ્રાંત અધિકારીશ્રી નાગાજણ તરખાલાની ટીમે ધોરાજીમાં એક ગોડાઉનમાથી અંદાજે રૂ.૧૨.૩૪ લાખથી વધુ રકમના ૩૬…
-
Dhoraji: ધોરાજી હોસ્પિટલમાં લાગી આગ: સાવચેતીના પગલાં સાથે જાનહાનિ ટળી: મોકડ્રીલ જાહેર કરાઈ
તા.૨૩/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: ધોરાજી શહેરની હોસ્પિટલ ખાતે આગ લાગી હતી.જેમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા તાત્કાલિક ડિઝાસ્ટર કચેરીને જાણ કરાતા…
-
Upleta: કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા તેમજ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ઉપલેટા ખાતે બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે
તા.૧૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Upleta: કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા તેમજ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સહિત મહાનુભાવ…
-
Rajkot: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં ધોરાજીના મોટી મારડમાં સેવાસેતુ, આરોગ્ય તપાસ કેમ્પ તથા લોકાપર્ણ-ખાતમુહૂર્ત કાર્યકમ યોજાયા
તા.૧૯/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જનપ્રતિનિધિઓ-અધિકારીઓ લોકોના દ્વારે જઈ પ્રશ્નો ઉકેલી સેવાઓના લાભ પહોંચાડે છે: ડૉ. મનસુખ માંડવીયા મોટી મારડમાં લોકભાગીદારીથી ૩૫૦૦…
-
Rajkot: રાજકોટ જિલ્લામાં પાંચ તાલુકામાં નવા સરકારી ગ્રંથાલયો મંજૂર
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ધોરાજીમાં ધારાસભ્ય ડૉ. મહેન્દ્ર પાડલિયાના હસ્તે નવા ગ્રંથાલયનું ઉદઘાટન Rajkot: રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ…
-
Dhoraji: ધોરાજીમાં ભૂખી ચોકડી પાસે થયેલાં દબાણો હટાવી ૨૪ લાખની જમીન ખુલ્લી કરાવાઈ
તા.૪/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ‘તાલુકા સ્વાગત’માં આવેલાં દબાણના પ્રશ્ન અંગે પ્રાંત અધિકારીની કાર્યવાહી Rajkot, Dhoraji: ધોરાજીમાં ‘તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ…
-
Dhoraji: ધોરાજીના ધાર્મિકના પરિવારને થઈ રાજય સરકારથી ધરપત
તા.૩/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન – દિવ્યા ત્રિવેદી જન્મજાત હ્રદયની બીમારીથી મુકત કરતો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ: લાખોની સારવાર થઈ નિ:શુલ્ક…
-
Dhoraji: ધોરાજીના ઉમરકોટમાં જંગલખાતાની ૨૦૦ વિઘા જમીન પર થયેલા દબાણો તોડી પડાયા
તા.૨૯/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આશરે ૨૩.૫૦ કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવીને જંગલખાતાને સોંપાઈ જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ મુજબ ધોરાજી પ્રાંત અધિકારીની કડક…
-
Dhoraji: શેરી નાટક અને કઠપૂતળી પ્રદર્શન દ્વારા ધોરાજીવાસીઓને કરાયા સ્વચ્છતા પ્રત્યે પ્રોત્સાહિત
તા.૧૦/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: “સ્વચ્છ ભારત,નિર્મળ ભારત”ની નેમ સાથે સમગ્ર રાષ્ટ્રમાં શહેરો તેમજ તમામ ગ્રામ વિસ્તારોને સ્વચ્છતા તરફ પ્રોત્સાહિત…









