DHRANGADHRA
ધ્રાગધા સીટી પોલીસ ખાતે રથયાત્રા અને મહોરમ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ.
તા.06/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ એમ યુ મશીના અધ્યક્ષતામા રથયાત્રા આવતી હોવાથી અને મોહરમ…
સુરેન્દ્રનગર LCB પોલીસે ધ્રાંગધ્રાનાં બે શખ્સોને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા
તા.05/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા બે શખ્સોનો પાસાનો હુકમ થતા સુરેન્દ્રનગર એલસીબી સહિતની પોલીસની…
ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની માનવતા મહેકી.
તા.05/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરમાં એક હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાને લોહીની જરૂર પડતા ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ ના…
સુરેન્દ્રનગરના અગરિયાઓના પ્રશ્નો તાત્કાલિક દુર કરવા સાંસદે કેન્દ્રીય મંત્રીને લેખિત રજુઆત
તા.05/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં મીઠાના અગર આવેલ છે અને અગરિયાઓના ઘણા પ્રશ્નો છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે તે…
ધાંગધ્રામાં ચોમાસાનો પહેલો વરસાદ પડતા શહેરની મુખ્ય બજારો ભરાયા વરસાદી પાણી
તા.30/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધાંગધ્રા શહેરમાં ચોમાસાનો પહેલો વરસાદ અંદાજિત એક ઇંચ જેટલો વરસાદ પડતા મુખ્ય બજાર રાજકમલ ચોક શક્તિ…
ધ્રાંગધ્રા ગેલેક્સી લકઝરા હોટલના ત્રીજા માળે બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં આંગ લાગી સદ નસીબે મોટી દુર્ઘટના થતા તળી હતી.
તા.30/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા શહેરના મધ્યમાં આવેલ ગેલેક્સી લક્ઝરી હોટેલના ત્રીજા માળે લગાવેલ ઈલેક્ટ્રિક ડિજિટલ બોર્ડમાં સર્કિટ સર્જાતા આગ…
સુરેન્દ્રનગરના લીંબડી, ચુડા, સાયલા સહિત તાલુકાની આમ જનતાની ફરિયાદ રજૂઆતો સાંભળવામાં આવશે.
તા.27/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ગીરીશકુમાર પંડ્યા દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ નિર્માણ કરવાના ઉદેશથી લોક…
ધ્રાંગધ્રા કેનાલમાંથી પાણી બ્રાહ્મણી-2 ડેમમાં ઠલવાતા ધ્રાંગધ્રા અને હળવદના ગામોમાં પીવાના પાણીની સમસ્યાનો હલ કરાયો.
તા.27/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધારાસભ્યોની રજુઆત બાદ કેનાલમાં 10 હજાર કયુસેક પાણી છોડતા 130 ગામના ખેડુતોને પાણી અપાયું. સુરેન્દ્રનગરમાં પાણી સમસ્યાનો…
ધ્રાંગધ્રાના ભારદ ગામે રાશનની દુકાનના સંચાલક દ્વારા અનાજનો જથ્થો લાભાર્થીઓ નહીં આપીને કૌભાંડ આચરવામાં આવતા જથ્થો સીઝ કરાયો.
તા.27/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લાનાં ધાંગધ્રા તાલુકાના ભારદ ગામે સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા અનાજનો જથ્થો લાભાર્થીઓને નહીં આપીને બારોબાર…
ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર રીક્ષાનો અકસ્માત બે લોકો ઈજાગ્રસ્ત, એકનું મોત
તા.24/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પીપળીધામથી ધાંગધ્રા તાલુકાના ધોરી ગામે પરત આવતા સમય જ્યોતિ હોટલ નજીક રીક્ષાનો અકસ્માત સર્જાયો હતો…










