DHRANGADHRA
-
ધાંગધ્રા તાલુકાના વસાવડા ગામ પાસેથી દીપડાનો મૃતદેહ મળતાં ચકચાર મચી
તા.09/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા વન વિભાગને જાણ કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના…
-
ધ્રાગધા સીટી પોલીસ ખાતે રથયાત્રા અને મહોરમ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ.
તા.06/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ એમ યુ મશીના અધ્યક્ષતામા રથયાત્રા આવતી હોવાથી અને મોહરમ…
-
સુરેન્દ્રનગર LCB પોલીસે ધ્રાંગધ્રાનાં બે શખ્સોને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા
તા.05/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા બે શખ્સોનો પાસાનો હુકમ થતા સુરેન્દ્રનગર એલસીબી સહિતની પોલીસની…
-
ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની માનવતા મહેકી.
તા.05/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરમાં એક હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાને લોહીની જરૂર પડતા ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ ના…
-
સુરેન્દ્રનગરના અગરિયાઓના પ્રશ્નો તાત્કાલિક દુર કરવા સાંસદે કેન્દ્રીય મંત્રીને લેખિત રજુઆત
તા.05/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં મીઠાના અગર આવેલ છે અને અગરિયાઓના ઘણા પ્રશ્નો છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે તે…
-
ધાંગધ્રામાં ચોમાસાનો પહેલો વરસાદ પડતા શહેરની મુખ્ય બજારો ભરાયા વરસાદી પાણી
તા.30/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધાંગધ્રા શહેરમાં ચોમાસાનો પહેલો વરસાદ અંદાજિત એક ઇંચ જેટલો વરસાદ પડતા મુખ્ય બજાર રાજકમલ ચોક શક્તિ…
-
ધ્રાંગધ્રા ગેલેક્સી લકઝરા હોટલના ત્રીજા માળે બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં આંગ લાગી સદ નસીબે મોટી દુર્ઘટના થતા તળી હતી.
તા.30/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા શહેરના મધ્યમાં આવેલ ગેલેક્સી લક્ઝરી હોટેલના ત્રીજા માળે લગાવેલ ઈલેક્ટ્રિક ડિજિટલ બોર્ડમાં સર્કિટ સર્જાતા આગ…
-
સુરેન્દ્રનગરના લીંબડી, ચુડા, સાયલા સહિત તાલુકાની આમ જનતાની ફરિયાદ રજૂઆતો સાંભળવામાં આવશે.
તા.27/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ગીરીશકુમાર પંડ્યા દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ નિર્માણ કરવાના ઉદેશથી લોક…
-
ધ્રાંગધ્રા કેનાલમાંથી પાણી બ્રાહ્મણી-2 ડેમમાં ઠલવાતા ધ્રાંગધ્રા અને હળવદના ગામોમાં પીવાના પાણીની સમસ્યાનો હલ કરાયો.
તા.27/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધારાસભ્યોની રજુઆત બાદ કેનાલમાં 10 હજાર કયુસેક પાણી છોડતા 130 ગામના ખેડુતોને પાણી અપાયું. સુરેન્દ્રનગરમાં પાણી સમસ્યાનો…
-
ધ્રાંગધ્રાના ભારદ ગામે રાશનની દુકાનના સંચાલક દ્વારા અનાજનો જથ્થો લાભાર્થીઓ નહીં આપીને કૌભાંડ આચરવામાં આવતા જથ્થો સીઝ કરાયો.
તા.27/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લાનાં ધાંગધ્રા તાલુકાના ભારદ ગામે સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા અનાજનો જથ્થો લાભાર્થીઓને નહીં આપીને બારોબાર…