GANDHINAGAR CITY / TALUKO
ગુજરાત સરકારે ફેક્ટરી ઍક્ટ 1948ની મુખ્ય જોગવાઈઓમાં સુધારો કર્યો
ગુજરાત સરકારે ફેક્ટરી ઍક્ટ 1948ની મુખ્ય જોગવાઈઓમાં સુધારો કરીને ફેક્ટરીઓમાં કામના કલાકો દિવસે 9 કલાકથી વધારીને 12 કલાક કર્યા છે,…
રાજ્યની તમામ APMCને ટેકનોલોજી થકી વધુ સશક્ત-કાર્યક્ષમ બનાવવા માટે ઝોનવાઇઝ સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન
ભારતમાં સહકારી ક્રાંતિના જન્મ સ્થળની ઓળખ ધરાવતા ગુજરાતમાં કુલ ૨૨૪ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ-APMC કાર્યરત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના…
GANDHINAGAR ગાંધીનગરમાં અભિવાદન સમારોહ: મુખ્યમંત્રીના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને ₹35 કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી થશે
GANDHINAGAR ગાંધીનગરમાં અભિવાદન સમારોહ: મુખ્યમંત્રીના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને ₹35 કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી થશે રાજ્યમાં કુલ 56 મહિલા…
સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ, કાચની બોટલમાં મળશે પાણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો પ્રારંભ કરાવ્યો હતો. સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે…
GUJRAT:આગામી સપ્તાહ દરમિયાન રાજ્ય વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
GUJRAT:આગામી સપ્તાહ દરમિયાન રાજ્ય વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના SEOC-ગાંધીનગર ખાતે રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેની અધ્યક્ષતામાં વેધર વોચ…
Gandhinagar : Patidar Samajની ચિંતન શિબિરમાં લેવામાં આવ્યા મહત્વના મોટા નિર્ણયો..
ગાંધીનગરમાં આજે પાટીદાર ચિંતિન શિબિર યોજવામાં આવી હતી. આ ચિંતન શિબિરમાં અલ્પેશ કથીરિયા, વરૂણ પટેલ, પૂર્વિન પટેલ, રેશ્મા પટેલ સહિત…
દિવ્યાંગજનો માટે માર્ગદર્શનરૂપ “દિવાદાંડી” પુસ્તકનું ગાંધીનગરથી વિમોચન કરતા સામાજિક ન્યાય-અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા
—– “દિવાદાંડી” પુસ્તકમાં અંગ-ઉપાંગની ખોડ-ત્રૂટિ હોવા છતાં હિંમતપૂર્વક પોતાનું આત્મગૌરવ વધારીને મહેચ્છા સાથે પુરુષાર્થ થકી ‘હમ કુછ કમ નહીં’ એવું…
રાજ્ય સરકારે સી.એમ.સેતુ યોજના અંતર્ગત ખાનગી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોના માનદ વેતનમાં વધારો કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની…
ગુજરાતમાં 8326 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું, 25મી જૂને આવશે પરિણામ
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં…
દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી વિનયકુમાર સક્સેનાની ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત
દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી વિનયકુમાર સક્સેનાએ આજે ગાંધીનગર માં રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.…










