GANDHINAGAR CITY / TALUKO
-
ગાંધીનગર ખાતે કાનૂની શિક્ષણ અંતર્ગત “આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ“ મનાવવામાં આવ્યો
વિશ્વભરમાં દર વર્ષે ૧૦ ડિસેમ્બરના રોજ આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. માનવ અધિકાર દિવસની ઔપચારિક શરૂઆત સ6યુક્ત…
-
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે: શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
માત્ર રૂ. ૫/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” ******* શ્રમિક અન્નપૂર્ણા યોજના…
-
ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો વચ્ચે ગુજરાતના 42.5 ટકા ખેડૂતો દેવામાં
કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાળિયાં બની રહ્યાં છે.…
-
રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો
ગુજરાત સરકારે કર્મચારીઓના હિત વધુ એક નિર્ણય કર્યો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3…
-
PMJAY માં થઈ રહેલ કૌભાંડો બાદ સરકાર જાગી ! દર્દી-સગાની સંમતિનો ઓડિયો-વીડિયો ફરજિયાત
અમદાવાદમાં ખ્યાતિ હૉસ્પિટલ કાંડમાં PMJAY યોજનામાં કૌભાંડનો ખુલાસો થયાં બાદ તંત્ર દોડતું થયું હતું. જ્યારે ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની…
-
ગુજરાતમાં GAS કેડરના 37 અધિકારીઓની સામૂહિક બદલી
ગુજરાતમાં GAS કેડરના 37 અધિકારીઓની સામૂહિક બદલીના સામાન્ય વહીવટ વિભાગે આદેશ આપ્યાં છે. વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું. ગુજરાત વહીવટી…
-
‘દાદા’ સરકારની ભ્રષ્ટ અધિકારીઓ સામે તવાઈ!, 5 અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત
રાજ્યની ‘દાદા’ સરકારે ભ્રષ્ટ અધિકારીઓ સામે તવાઈ બોલાવી છે. એક બાદ એક ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી રહી છે.…
-
કોઈ પણ કેદી કે જેણે તેની એક તૃતીયાંશ સજા ભોગવી હોય તે બંધારણ દિવસ સુધી જેલમાં રહેશે નહીં : અમિત શાહ
ગાંધીનગર. દેશમાં ત્રણ નવા કાયદા લાગુ થયા બાદ એફઆઈઆર નોંધાયાની તારીખથી ત્રણ વર્ષમાં સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળશે. આગામી દાયકા ભારતીય…
-
ગુજરાત સરકારનો નિર્ણય ૨૦૦૫ પહેલાંના કર્મીઓને મળશે જુની પેન્શન યોજનાનો લાભ
જૂની પેંશન યોજનાને લઈ અંતે નાણાં વિભાગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. જે મુજબ 1-4-2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ…
-
વિદેશથી MBBS પાસ થઈને આવેલા ડોક્ટર્સ માત્ર MBBS જ લખે : ગુજરાત મેડિકલ કાઉન્સિલ
ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા એલોપેથિક ડોક્ટર્સ માટે એક જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. જેથી હવે વિદેશમાં MBBS પાસ કરીને…









