GANDHINAGAR CITY / TALUKO
“ઉજળા અવસરની વર્ષાંતે સ્મરણાંજલી” ભારતની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો ‘‘આહિરાણી મહારાસનો અવસર”
યુગઋષિ પંડિતશ્રી રામશર્મા આચાર્યજીએ કહયું છે કે “શુભકાર્યો માટે-અવસરની રાહ ન જુઓ, આજનો અવસર જ સર્વોતમ છે. “આ ઉકિતને ચરિતાર્થ…
ગેર કાયદેસર બાંધકામો ને કાયદેસર કરવા ફરી ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફી ભરવાની સમય મર્યાદામાં વધારો કર્યો
ઈમ્પેક્ટ ફી ભરવાની સમય મર્યાદામાં સરકારે વધારો કર્યો છે.. સરકારે આ સમયસીમા છ મહિના લંબાવી છે.. ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત…
એલાઉન્સમાં વધારો કરી માત્ર પગાર વધારવાનો દેખાવ કરવો એ કર્મચારીનું શોષણ’- હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે ખાસ મામલે મહત્ત્વનું અવલોકન કર્યું છે. સરકારી કે ખાનગી સંસ્થાઓમાં અપાતા પગાર મુદ્દે હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે.…
ગુજરાત રાજ્ય સેવા નિયમો- ૨૦૦૯ હેઠળના પગાર ધોરણો મુજબના પગાર ઉપર મોંઘવારી ભથ્થાના દરોમાં વધારો કરવામાં આવ્યો
રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓને તા.૦૧/૦૧/૨૦૧૬ ની અસરથી ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૧૬ લાગુ પાડવામાં આવતાં નવા પગાર ધોરણો…
હોસ્પિટલો પોતાના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા નહીં પાડી શકે ફરજ : ફૂડ એન્ડ ડ્રગ વિભાગ
ગુજરાતમાં ખ્યાતિ કાંડ, નસબંધી કાંડ, નકલી ડૉક્ટરો સહિત અનેક આરોગ્ય વિભાગ સાથે જોડાયેલી બેદરકારી અને કૌભાંડો સામે આવ્યા બાદ છેક…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ
જન સમર્થન અને જનવિશ્વાસ સાથે તા. ૧૨મી ડિસેમ્બર, ૨૦૨૨ના દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારે શાસન સેવા દાયિત્વ સંભાળ્યું…
ગાંધીનગર ખાતે કાનૂની શિક્ષણ અંતર્ગત “આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ“ મનાવવામાં આવ્યો
વિશ્વભરમાં દર વર્ષે ૧૦ ડિસેમ્બરના રોજ આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. માનવ અધિકાર દિવસની ઔપચારિક શરૂઆત સ6યુક્ત…
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે: શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
માત્ર રૂ. ૫/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” ******* શ્રમિક અન્નપૂર્ણા યોજના…
ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો વચ્ચે ગુજરાતના 42.5 ટકા ખેડૂતો દેવામાં
કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાળિયાં બની રહ્યાં છે.…
રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો
ગુજરાત સરકારે કર્મચારીઓના હિત વધુ એક નિર્ણય કર્યો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3…










