GIR SOMNATH
-
Gir Somnath : ગેરકાયદેસર માછીમારી કરતા બોટ માલીકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી એસ.ઓ.જી. ગીર સોમનાથ પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેજ જાજડીયા સાહેબ, જુનાગઢ રેન્જ, જુનાગઢનાઓ તથા ગીર સોમનાથ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જીતેન્દ્ર અગ્રવાલ નાઓ તરફથી…
-
181 : દિવાળી પર્વ નિમિતે રંગોળી ૧૮૧ અભયમ મહિલા હેલ્પ ટીમ વેરાવળ દ્વારા દિવાળી પૂર્વે રંગોળી દ્વારા શુભ સંદેશ
૧૮૧ અભયમ મહિલા ટીમ વેરાવળ દ્વારા દિવાળી પર્વ નિમિતે રંગોળી દ્વારા શુભ સંદેશ પાઠવવામાં આવ્યો. દિવાળી પર્વ નિમિતે રંગોળી દ્વારા…
-
પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. ગીર સોમનાથ
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે…
-
સોમનાથ ચોપાટી ખાતે અન્ડર-૧૯, અન્ડર-૧૪ અને અન્ડર-૧૭ની બીચ વોલીબોલ સ્પર્ધા યોજાઇ
સોમનાથના સાન્નિધ્યમાં યાત્રિકોએ પણ રસપૂર્વક નિહાળી વોલિબોલ સ્પર્ધાઅન્ડર-૧૯ વયજૂથમાં બહેનોમાં ગીર સોમનાથની ટીમઅને ભાઈઓમાં ખેડાની ટીમ પ્રથમઅન્ડર-૧૪ વયજૂથમાં બહેનોમાં જૂનાગઢ…
-
Somnath : સોમનાથ મંદિર પરિસરમાં તરભમાં પ્રસ્થાપિત થનાર વાળીનાથ મહાદેવ મહાશિવલિંગનો રૂદ્રાભિષેક કરાયો
તરભ ખાતે પ્રસ્થાપિત થનાર વાળીનાથ મહાદેવના મહાશિવલિંગની યાત્રા ભારતભરમાં બાર જ્યોતિર્લિંગ તથા ચારધામ સાથે પાવનકારી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ખાતે…
-
Somnath : પ્રજાપતિ જ્ઞાતિ સેવા સમાજ ભાલકા દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું
શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સેવા સમાજ-ભાલકા દ્વારા તેજસ્વી તારલાઓનો 14 મો સરસ્વતી સન્માન સમારોહ ભાલકા મુકામે યોજાય ગયેલ. આ સન્માન…
-
Somnath : સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના સંકલ્પકર્તા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની સોમનાથમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી
સોમનાથ મહાદેવની મહાપૂજા તેમજલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અખંડ ભારતના શિલ્પી અને જેમના સંકલ્પ થકી આજે…
-
Somanath : યુવાનની સુસાઇડ નોટમાં સોમનાથ ધારાસભ્ય સહિત ત્રણ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ
ચોરવાડ કસ્ટમ નાકા પાસે રહેતા યુવાન એ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત સુસાઇડ નોટમાં સોમનાથ ધારાસભ્ય સહિત ત્રણ વ્યક્તિઓના નામનો…
-
Somnath : સોમનાથ મહાદેવ મંદિરનું શિખર સોનાથી ઝળહળ્યું, 1100થી વધુ સુવર્ણકળશનું સ્થાપન કરવામાં આવ્યું
પ્રથમ 130 કિલો સોનામાંથી સોમનાથ મહાદેવનું ગર્ભગૃહ, ત્રિશૂલ, દરવાજા અને પિલ્લરનેસુવર્ણજડિત કરાયા બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1500 જેટલા મંદિર પરનાં…
-
Somnath : નવદુર્ગા ગરબી મંડળ – પ્રભાસનગર દ્વારા કરવામાં આવેલ ભવ્યાતિભવ્ય નવરાત્રી ની ઉજવણી
નવદુર્ગા ગરબી મંડળ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી નોરતા નું આયોજન કરવામાં આવે છે.અને આ વર્ષે પણ નવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી…