GODHARA
-
*પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઇ
*પંચમહાલ ગોધરા* નિલેશભાઈ દરજી શહેરા *પંચમહાલ, મંગળવાર ::* સમગ્ર વિશ્વમાં ૩ જી ડિસેમ્બરના દિવસને વિશ્વ દિવ્યાંગ દિવસ તરિકે ઉજવવામાં આવે…
-
ગોધરા:- શિક્ષક દંપતીના લગ્નજીવન ના વિખવાદ માં સમાધાન કરાવતા અભયમ ગોધરા.
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી ગોધરા ગોધરા શહેર માંથી એક શિક્ષિકા એ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન માં કોલ કરેલ કે તેમનાં…
-
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મેરપ ગામે ખનન માફીયાઓ પર ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાની ખાણખનીજ વિભાગની ટીમ ગોધરા તાલુકામાં રૂટિન ચેકીંગમાં નીકળી હતી. ત્યારે ખાનગી…
-
ખો-ખો રમતની અંડર-૧૯ ભાઈઓની રાજ્યકક્ષાની સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાની શાળાએ મેળવ્યો ગોલ્ડમેડલ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્રારા આયોજિત શાળાકીય ખો-ખો…
-
કાલોલ ના ગોળીબાર નજીક ફેકટરી માં રાતે કેમિકલ ઓગાળતા લોકોના શ્વાસ રૂંધાયા. લોકોએ કામ બંધ કરાવ્યુ
તારીખ ૦૯/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં મલાવ ચોકડી પાસે આવેલ ગોળીબાર ગામ ની નજીકમા ગુજરાત વિક્ટરી…
-
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) : આકસ્મિક મૃત્યુ અને અપંગતામાં રક્ષણ આપતી યોજના
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ, શુક્રવાર ::* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૧૮ થી…
-
ગોધરા ખાતે જિલ્લા કલેકટર આશિષકુમારના અધ્યક્ષસ્થાને પી.એમ.એફ.એમ.ઈ યોજના અંગે બેઠક યોજાઇ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ગોધરાના સભાખંડમાં પી.એમ.એફ.એમ.ઈ યોજના અંગે બેઠક યોજાઈ હતી.…
-
“શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનૅશનલ ટેક્નો સ્કૂલ, ગોધરા ખાતે સંસ્કૃત ગરબાનું આયોજન
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેકનો સ્કૂલ ગોધરામાં સંસ્કૃત ભારતી પંચમહાલ અને ભારત વિકાસ પરિષદ ગોધરાના…
-
ગોધરામાં ૧૫૦ બેડ ધરાવતી આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનો મુખ્યમંત્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા *પંચમહાલ, રવિવાર ::* મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં…
-
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા *પંચમહાલ, બુધવાર ::* મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તા. ૨ જી ઓકટોબરના દિવસને સ્વચ્છ ભારત દિવસ…