AHMEDABAD
-
DGP કપ ફૂટબૉલ અને ચેસ ટૂર્નામેન્ટ- ૨૦૨૪
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ ખાતે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગ્રૂપ-૨ દ્વારા ‘DGP કપ ચેસ અને ફૂટબૉલ ટૂર્નામેન્ટ-૨૦૨૪’નો પ્રારંભ એસઆરપીએફ…
-
ગાંધીનગર ખાતે રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ખેલપ્રતિભા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગાંધીનગર ખાતે રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ખેલપ્રતિભા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ યોજાયો ગુજરાતના ૫૬…
-
બાગાયત ખાતાની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો તા.૦૧/૧૨/૨૦૨૪થી પોર્ટલ પર અરજી કરી શકશે અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો ચાલુ નાણાકીય…
-
મહિલા સુરક્ષાની વાતો વચ્ચે ગુજરાતમાં 24 કલાકમાં દુષ્કર્મના ૪ કેસ નોંધાયા
મહિલાઓ અને દીકરીઓ માટે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં એક જ દિવસમાં દુષ્કર્મની ચાર ઘટનાઓ સામે આવી છે. ગુજરાતમાં એક જ દિવસમાં…
-
અમદાવાદના નિકોલ વિસ્તારમાં 7 વર્ષની બાળકી પર પાડોશી દ્વારા ધાબા પર બોલાવી દુષ્કર્મ આચર્યુ
મહિલાઓ અને દીકરીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં ફરી એકવાર માણસાઈને શરમાવતી ઘટના સામે આવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં…
-
ઠંડીને લઈ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી, ૩ દિવસમાં ઠંડી વધશે
ઠંડીને લઈ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે, જે મુજબ આગામી 3 દિવસ તાપમાનમાં એક-બે ડિગ્રીનો ફેરફાર થઈ શકે…
-
25મી નવેમ્બર પહેલા ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂત નોંધણી ફરજીયાત
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુકત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઇ.ડીની…
-
ઓલ ઈન્ડિયા યૂથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિબનો ગુજરાત ખાતે ત્રણ દિવસનો પ્રવાસ
• અમદાવાદ, રાજકોટ અને કચ્છ ખાતે યુવા કોંગ્રેસના વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે • ભાજપ સરકારને અદાણી બચાવવામાં રસ છે, યુવાનોને…
-
અમદાવાદ જિલ્લામાં હિંસા નાબૂદી અભિયાનની ઉજવણીનું આયોજન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ તા. 25 નવેમ્બરથી 16 દિવસ સુધી હિંસા મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણી કરવામાં આવશે…
-
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ પથરીની સારવાર માટે દર્દીઓએ હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની જરૂર નથી – ડૉ. રાકેશ જોશી મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ,…