ARAVALLI
શામળાજીના અણસોલ પાસે હિટ એન્ડ રનની ઘટના, મોપેડ સવાર ચાપલાનાર ગામના 2 યુવકના મોત.
અરવલ્લી અહેવાલ :હિતેન્દ્ર પટેલ શામળાજીના અણસોલ પાસે હિટ એન્ડ રનની ઘટના, મોપેડ સવાર ચાપલાનાર ગામના 2 યુવકના મોત. અરવલ્લી: શામળાજીના…
જન્માષ્ટમીના દિવસે ટીંટોઈ પોલીસે 6 શકુનિયાઓને ઝડપી પાડ્યા છે જ્યારે 2 શકુનિયા પોલીસને ચકમો આપી ફરાર
અરવલ્લી અહેવાલ :હિતેન્દ્ર પટેલ જન્માષ્ટમીના દિવસે ટીંટોઈ પોલીસે 6 શકુનિયાઓને ઝડપી પાડ્યા છે જ્યારે 2 શકુનિયા પોલીસને ચકમો આપી ફરાર…
અરવલ્લીઃ બાયડની કોટયર્ક સોસાયટીમાં પાછળના ભાગે મેડિકલ વેસ્ટના ઢગલા,મેડિકલ વેસ્ટનો નિકાલ કેવી રીતે કરવો તે નિયમોનો છડેચોક ભંગ : જાગૃત નાગરિકે ઉઠાવ્યા સવાલો
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ અરવલ્લીઃ બાયડની કોટયર્ક સોસાયટીમાં પાછળના ભાગે મેડિકલ વેસ્ટના ઢગલા,મેડિકલ વેસ્ટનો નિકાલ કેવી રીતે કરવો તે…
મેઘરજમાં અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત રક્તદાન કેમ્પ યોજાયો.
અરવલ્લી અહેવાલ :હિતેન્દ્ર પટેલ મેઘરજમાં અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત રક્તદાન કેમ્પ યોજાયો. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 79મા…
૭૯માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં રક્તદાન કેમ્પનું સફળ આયોજન
અરવલ્લી અહેવાલ :હિતેન્દ્ર પટેલ ૭૯માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં રક્તદાન કેમ્પનું સફળ આયોજન અરવલ્લી જિલ્લામાં ભારતના ૭૯માં સ્વતંત્રતા…
શામળાજી મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવ ની ભવ્ય ઉજવણી થશે, મંદિર પરિસરમાં કૃષ્ણલીલા ની ઝાંખી ના થશે દર્શન – મંદિર પરિસરમાં લેજર શો આકર્ષણ નું કેન્દ્ર
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ શામળાજી મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવ ની ભવ્ય ઉજવણી થશે, મંદિર પરિસરમાં કૃષ્ણલીલા ની ઝાંખી…
મેઘરજ નગરમાં સ્કુલના માર્ગ પર ખુલ્લી ગટરમાં રીક્ષાનુ ટાયર ફસાયુ
અરવલ્લી અહેવાલ :હિતેન્દ્ર પટેલ મેઘરજ નગરમાં સ્કુલના માર્ગ પર ખુલ્લી ગટરમાં રીક્ષાનુ ટાયર ફસાયુ મેઘરજ નગરમાં મોડેલ સ્કુલ તરફના માર્ગ…
બાયડ પ્રાંત કચેરી ખાતે બાયડ તાલુકાના દૂધ મંડળીના ચેરમેનો દ્વારા આવેદન અપાયું
અરવલ્લી અહેવાલ :હિતેન્દ્ર પટેલ બાયડ પ્રાંત કચેરી ખાતે બાયડ તાલુકાના દૂધ મંડળીના ચેરમેનો દ્વારા આવેદન અપાયું બાયડ તાલુકા ના અંદાજિત…
અરવલ્લી જિલ્લામાં “મિશન લાઇફ ” અંતર્ગત કામગીરી અંગે આયોજન કરવામાં આવ્યું.
અરવલ્લી અહેવાલ :હિતેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લામાં “મિશન લાઇફ ” અંતર્ગત કામગીરી અંગે આયોજન કરવામાં આવ્યું. માનનીય પ્રધાનમંત્રીએ પર્યાવરણના સંરક્ષણ માટે…
મોડાસાના ગારૂડી ગામે આવેલા જયહો જાદેવના ગોગા મહારાજ મંદિરે ભક્તોએ નાગદેવતાનું પરંપરાગત પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી
અરવલ્લી અહેવાલ :હિતેન્દ્રભાઇ મોડાસાના ગારૂડી ગામે આવેલા જયહો જાદેવના ગોગા મહારાજ મંદિરે ભક્તોએ નાગદેવતાનું પરંપરાગત પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી…










