BANASKANTHA
-
પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ અંબાજી રાખવાનો સંકલ્પ કરી સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું
31 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા શક્તિ પીઠ અંબાજીને સ્વચ્છ યાત્રાધામ , પ્લાસ્ટિક મુક્ત યાત્રાધામ કરવા દુકાનદારો અને ગ્રામજનોને તિલક…
-
બનાસકાંઠા જિલ્લામાં 31 મેના રોજ સાંજે ૫ કલાકે નડાબેટ ખાતે “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત મોકડ્રીલનું આયોજન
31 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં 31 મેના રોજ સાંજે ૫ કલાકે નડાબેટ ખાતે “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત મોકડ્રીલનું…
-
અંબાજીમાં મોડી રાતે પડેલા વરસાદના પગલે, વીજ પોલ અને ઝાડ ધરાસાઈ, ત્રિશુળિયા ઘાટામાં અનેક જોખમી પથ્થરો લટકતા જોવા મળ્યા
31 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા અંબાજી દાંતા પંથકમાં ગત મોડી રાતે પડેલા વરસાદ ને વાવાઝોડાના કારણે અનેક વિસ્તારો સહિત…
-
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો
30 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા મુખ્યમંત્રીશ્રી વડાપ્રધાનશ્રીએ જન બળ, જન શક્તિને દેશના વિકાસમાં જોડવાની અને સૌના સાથ, સૌના વિકાસની…
-
બનાસકાંઠા જિલ્લા ખાતેથી જળ સંચયના કાર્યોનો પ્રારંભ કરાશે
30 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામ ખાતેથી જિલ્લામાં ૫૦ હજાર રિચાર્જ કુવાનિર્માણનો પ્રારંભ। રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, અધ્યક્ષશ્રી…
-
અંબાજી ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ‘પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ અંબાજી અભિયાન’ હેઠળ સ્વચ્છતા ડ્રાઇવ અને જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
29 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ અને અંબાજી ગ્રામ પંચાયતના સંયુક્ત…
-
બનાસકાંઠા જિલ્લામાં ૨૯ મેના રોજ સાંજે ૫ કલાકે નડાબેટ ખાતે “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત મોકડ્રીલનું આયોજન
29 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં ૨૯ મેના રોજ સાંજે ૫ કલાકે નડાબેટ ખાતે “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત મોકડ્રીલનું…
-
ઈકબાલ ગઢ માં ધોરણ 6 માં અભ્યાસ કરતી કાવ્યા વિમલકુમાર અગ્રવાલ એ સમાજ માં ગૌરવ વધાર્યું
29 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા ઈકબાલ ગઢ માં ધોરણ 6 માં અભ્યાસ કરતી કાવ્યા વિમલકુમાર અગ્રવાલ એ સમાજ માં…
-
યાત્રાધામ અંબાજી ખાતે 35 વર્ષના યુવકનો મૃતદેહ મળતા ચકચાર
28 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા યાત્રાધામ અંબાજી ખાતે અંબિકા વિશ્રામ ગૃહ ની પાછળના ભાગે ભારે દુર્ગંધ મારતી હોવાની હકીકત…
-
શ્રી રામ જન્મભૂમિ દર્શન માટે અનુસૂચિત જનજાતિના લોકો માટે સરકારશ્રીની ખાસ સહાય યોજના
28 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા શ્રી રામ જન્મભૂમિ દર્શન માટે અનુસૂચિત જનજાતિના લોકો માટે સરકારશ્રીની ખાસ સહાય યોજના અયોધ્યા…







