BANASKANTHA
ભીલડીથી ડીસા તરફ જઈ રહેલ Alto ગાડી માં અચાનક આગ લાગતા બળી ને ખાખ
હાઇવે પર 3 કિમી ટ્રાફિક ની લાઈનો લાગી હતી ખેટવા બ્રિજ નજીક ભીલડી થી ડીસા તરફ જઈ રહેલ મોડી સાંજે…
થરામા ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરના પટાંગણ માં ૧૦ લાખના ખર્ચે થનાર પેવર બ્લોકનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં શ્રી વાળીનાથ મંદિરથી કનુભાઈ સુથારના ઘર સુધી ૯,૧૪,૦૮૮/– રૂપિયા નું બનનાર પેવર બ્લોક (જનરલ)નું ખાત…
ભાભર તાલુકાની શાળાઓમાં બાળકોને સ્કૂલબેગો અર્પણ કરાઈ
બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અને સરકારી માધ્યમિક શાળા બલોધણમાં શિક્ષક તરીકે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા તેમજ જ્યોતાબા ફૂલે શિક્ષણ સેવા…
બનાસકાંઠા જીલ્લા નુ લાખણી 8 ઈંચ વરસાદ થી પાણી મા તરબોળ
નારણ ગોહિલ લાખણી નાસકાંઠા જીલ્લા ના લાખણી ખાતે સવાર થી લગભગ બે વાગ્યા આસપાસ વરસાદ ધબડાટી બોલાવી લાખણી તથા…
બ.કાં. જીલ્લા અનુદાનિત માધ્યમિક શાળાઓના કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી ની ચોથી સાધારણ સભા યોજાઈ
2 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો કે.કે.ગોઠી સ્વસ્તિક હાઈસ્કૂલ,પાલનપુરના મલ્ટીમીડીયા હોલમાં તારીખ 30 જૂન ના બનાસકાંઠા જિલ્લાના…
શ્રી બેણાવાસ (વડા) પ્રા.શાળા માં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ શ્રી બેણાવાસ (વડા) પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવમાં શાળાના આચાર્ય રમેશભાઈ જોષી દ્વારા બાલ વાટિકા અને…
જ્યોતાબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા નિરાધાર દીકરીની ફી ભરવામા મદદ કરી માનવતાનું ઉદાહરણ પુરૂ પડ્યું..
બનાસકાંઠા જિલ્લામાં આવેલ જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજના ટ્રસ્ટીઓને પ્રહલાદભાઈ બકોલાએ ધ્યાન દોર્યું કે એક ગરીબ પરિવારની નિરાધાર બાળકીને…
શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત ડીસા આદર્શ વિદ્યાલય ખાતે વિદ્યાર્થી – વાલી પરિસંવાદ યોજાયો
1 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન, શ્રી સંસ્કાર મંડળ, ડીસા સંચાલિત શ્રી આદર્શ…
સદારામ શિક્ષણ સમિતિ દ્વારા સનેસડા તૃતીય સન્માન સમારોહ યોજાયો
1 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો દર વર્ષની જેમ આ વર્ષે પણ શિક્ષણ સમિતિ દ્વારા તૃતીય સન્માન…
સુઇગામના કુંભારખા ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે નિર્માણાધિન હરે કૃષ્ણ સરોવર પ્રોજેક્ટની મુલાકાત લીધી
સરોવરના નિર્માણ થી 500 થી વધુ ખેડૂતો અને 1500 હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે —————————– (માહિતી બ્યુરો,પાલનપુર) મુખ્યમંત્રીશ્રી…










