BANASKANTHA
વડગામ અંતિમધામ માં ભગવાન શીવજી ની મુર્તિ ની સ્થાપના કરવામાં આવી
16 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા વડગામ અંતિમધામ માં ભગવાન શીવજી ની મુર્તિ ની સ્થાપના કરવામાં આવી.શિવરાત્રી મહાપવૅ રવિવારે વડગામ…
વડગામ રણછોડજી મંદિર સંકુલમાં શ્રી અખંડ ધુણો પુનઃ સ્થાપના કરવામાં આવી
16 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા વડગામ રણછોડજી મંદિર સંકુલમાં શ્રી અખંડ ધુણો પુનઃ સ્થાપના કરવામાં આવી.શ્રી રણછોડજી મંદિર ટ્રસ્ટ…
બનાસકાંઠામાં ઈતિહાસીક શિવ મંદિરોમાં મહાશિવરાત્રી ના દિવસે ભક્તોનું ઘોડાપૂર..બમ બમ ભોલે ૐ નમઃ શિવાય નાદથી મંદિરો ગૂંજી ઉઠ્યા હતા
16 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠામાં ઈતિહાસીક શિવ મંદિરોમાં મહાશિવરાત્રી ના દિવસે ભક્તોનું ઘોડાપૂર..બમ બમ ભોલે ૐ નમઃ શિવાય…
દિયોદર ખાતે રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા ૨૧ મો રક્તદાન કેમ્પ યોજાયો..*
*દિયોદર ખાતે રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા ૨૧ મો રક્તદાન કેમ્પ યોજાયો..* વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકા માં દર…
થરામાં શ્રીઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી લોક મેળો ભરાયો…
થરામાં શ્રીઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી લોક મેળો ભરાયો… —————————————————————— થરામાં રાત્રે ૧૨ કલાકે શંખનાદ સાથે હર હર મહાદેવના નામે…
કાકર ખાતે શ્રી ચામુંડા માતાજીનો યજ્ઞ તથા શ્રી સધી માતાજીની રમેલ યોજાઈ.
કાકર ખાતે શ્રી ચામુંડા માતાજીનો યજ્ઞ તથા શ્રી સધી માતાજીની રમેલ યોજાઈ. પુરાની કંકાવટી નગરી અને આજના ઓગડ તાલુકાના કાકર…
લાખણી તાલુકાના વાસણા ગામે ચામુંડા લાઈબ્રેરી રીબીન કાપી ખુલ્લી મુકવામાં આવી
નારણ ગોહિલ લાખણી વાવ થરાદ જીલ્લા લાખણી તાલુકાના વાસણા વાતમ ગામે ચામુડા લાઈબ્રેરી નુ થરાદ ના પુર્વ ધારાસભ્ય કોંગ્રેસ જીલ્લા…
લાખણી તાલુકાના વાસણા વાતમ ગામે જાલોઢા મંડળ નુ વિરાટ હિન્દુ સંમેલન યોજાયું
નારણ ગોહિલ લાખણી વાવ થરાદ જીલ્લા ના લાખણી તાલુકાના વાસણા ગામે 14મી ફેબ્રુઆરી ની રાત્રે 9 કલાકે જાલોઢા મંડળ નુ…
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ‘જય અંબે તિથિ ભોજન’ યોજના હેઠળ ભોજનના દાતા બનવાની તક
15 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા અંબાજીમાં ૧૮ ફેબ્રુઆરીએ ‘જય અંબે તિથિ ભોજન’ યોજનાનું રજિસ્ટ્રેશન અને સન્માન સમારોહ યોજાશે અન્નદાન…
પાલનપુર મહાશિવરાત્રીના દિવસે નીલકંઠ મહાદેવ મંદિરે સહિત વિવિધ મંદિરોમાં ભક્તો ભોળાનાથ ને દર્શન કરી રિજાવશે
15 ગુરુવારે રિતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુર મહાશિવરાત્રીના દિવસે નીલકંઠ મહાદેવ મંદિરે સહિત વિવિધ મંદિરોમાં ભક્તો ભોળાનાથ ને દર્શન કરી…







