BANASKANTHA
શ્રી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર થરા મા HPV VACCINE Campaign નો શુભારંભ કરવામાં આવ્યો..
શ્રી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર થરા મા HPV VACCINE Campaign નો શુભારંભ કરવામાં આવ્યો.. ઓગડ તાલુકાના મુખ્ય…
વડગામ નિવાસી રાવલ પરિવારના ભૂદેવ પુત્ર એજરૂરિયાતમંદ ગરીબોને તિથિ ભોજન પ્રસાદ આપીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
13 મોજ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા વડગામ નિવાસી રાવલ પરિવારના ભૂદેવ પુત્ર એ પિતાની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે ગાયત્રી પાઠ,…
બનાસકાંઠામાં એલ.પી.જી. ગેસનો પુરતો પુરવઠો: નાગરિકોને અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રની અપીલ
13 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠામાં ૩૭ ગેસ એજન્સીઓ અને ૦૩ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ મારફતે ગેસનો પુરવઠો આપવામાં આવી…
ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી મહેશભાઈ દેસાઈએ ઘનશ્યામપુરી બાપુના આશીર્વાદ લીધા.
ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી મહેશભાઈ દેસાઈએ ઘનશ્યામપુરી બાપુના આશીર્વાદ લીધા. ઓગડ તાલુકાના ચાંગા- અધગામ ના અને અમદાવાદ ખાતે…
દિયોદર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષ ની કેદ 10 હજાર નો દંડ આપતો ચુકાદો સંભળાવ્યો
દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો દિયોદર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષ ની કેદ 10 હજાર નો દંડ આપતો…
આજ રોજ આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે સંકલ્પ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું
12 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આજ રોજ આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે સંકલ્પ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. શ્રી…
પાલનપુરમાં મહેશ્વરી સમાજની બહેનોએ ફાગણ મહિનામાં માથે બેડા મૂકી ગણગોર ઉજવણી કરી
12 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુરમાં મહેશ્વરી સમાજની બહેનોએ ફાગણ મહિનામાં માથે બેડા મૂકી ગણગોર ઉજવણી કરી.. ભગવાન શિવ…
કુંડા નું વિતરણ વડગામ ” તાલુકા મથકેથી કરવામાં આવ્યો. કરવા માં આવ્યો
12 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા દ્વારા મારું પણ એક ઘર હોય કાર્યક્રમ અંતર્ગત લુપ્ત…
દિયોદર જેતડા હાઈવે વિસ્તાર પરથી યુરિયા ખાતર નો શંકાસ્પદ જથ્થો ઝડપાયો ૭૭૫ કટ્ટા જપ્ત
પ્રાઇવેટ ગોડાઉન માંથી યુરિયા ખાતરનો જથ્થો રાજસ્થાન પાર્સિંગ ની ટ્રક માં ભરી હૈદરાબાદ લઈ જવાતો હતો અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર…
થરાદ થી આણંદ સુધી સ્લીપર બસ શરૂ કરવા ની માંગ મુસાફરો પરેશાન
નારણ ગોહિલ લાખણી બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાંથી આણંદ સુધી સીધી બસ સેવા ઓછી હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો…








