BANASKANTHA
કેન્દ્રીય સહકાર મંત્રીશ્રી અમિત શાહના કરકમળે આગથળા ખાતે “બનાસ બાયો-સીએનજી – બનાસ મોડેલ”નું ભવ્ય લોકાર્પણ કરાયું
8 ડિસેમ્બર જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા કેન્દ્રીય સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે પશુપાલક મહિલાઓ સાથે ખેતી, પશુપાલન, મધ ઉછેર, બટાકાની ખેતી,…
દિયોદર ના મીની અંબાજી સણાદરના અગ્નિવીર જીગર મકવાણા ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફર્યા
દિયોદર ના મીની અંબાજી સણાદરના અગ્નિવીર જીગર મકવાણા ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફર્યા : ગ્રામજનોએ ડીજે ના તાલે ભવ્ય સ્વાગત…
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં સંસ્કૃત ભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઈ..
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં સંસ્કૃત ભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઈ.. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ…
રાષ્ટ્રીય યુનિટી માર્ચયુવાનોની દિવ્ય ઉર્જા, સમાજસેવકોની અડગ પ્રતિબદ્ધતા અને ગ્રામજનના અટૂટ સમર્થનથી અંતરાત્માને સ્પર્શતી ઐતિહાસિક યાત્રા
7 ડીસેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા સરદાર@૧૫૦ : રાષ્ટ્રીય યુનિટી માર્ચયુવાનોની દિવ્ય ઉર્જા, સમાજસેવકોની અડગ પ્રતિબદ્ધતા અને ગ્રામજનના અટૂટ સમર્થનથી…
પાલનપુર વકીલશ્રીઓ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવી
7 ડીસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા અધિવકતા પરિષદ- પાલનપુર વકીલશ્રીઓ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. છઠ્ઠી ડિસેમ્બર…
મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બાલારામ અભયારણ્ય ખાતે પ્રકૃતિ જાગૃતતા અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો
7 ડીસેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા પ્રકૃતિનું રક્ષણ કરવું એ સૌની નૈતિક જવાબદારી: આવનાર પેઢીને ઇકો-ફ્રેન્ડલી જીવનશૈલી આપીએ:- મંત્રીશ્રી પ્રવીણભાઈ…
પશુપાલકોને આત્મનિર્ભર બનાવતું બનાસનું ચક્રીય અર્થતંત્ર મોડેલ: ૪૦૦ રૂપિયા થી લઈને ૨૪ હજાર કરોડ સુધીની બનાસ ડેરીની સફળ સફર કરી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું ______________ સણાદર ડેરી…
થરામાં બાબા આંબેડકર ના ૬૯ માં નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.ઓ
થરામાં બાબા આંબેડકર ના ૬૯ માં નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.ઓ ગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી રામદેવ…
શ્રીમતી સાળવી સ્વસ્તિક પ્રાથમિક શાળા, પાલનપુર ખાતે ગીતા જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
6 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠ આપણી ભારતીય સંસ્કૃતિના ગીતા સારના વારસાને જાળવી રાખવાના એક અનેરા પ્રયાસરૂપે શ્રીસોળગામ લેઉવા પાટીદાર…
ડીસા ખાતે રૂ.૬.૫૦ કરોડના વિકાસપથ માર્ગનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી
5 ડીસેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા મીઠા- થરાદ- ડીસા માર્ગ બનશે વિકાસપથ: ડીસા-આખોલ ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યાનો આવશે કાયમી…









